બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
નીતા ભારતીય કલા-સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર કરી રહી છે
નીતા અંબાણીએ 2017માં કહ્યું હતું કે મેટ્રોપોલિટન મ્યુઝિયમ દ્વારા ભારતીય કલાને એક પ્રતિષ્ઠિત સંસ્થાનમાં પ્રદર્શનની તક મળી અને અમે કલા ક્ષેત્રમાં કામ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત થયા. નીતા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય કલા અને સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર કરી રહી છે. તે દેશમાં સ્પોર્ટ્સ અને વિકાસની યોજનાઓને પણ પ્રોત્સાહન આપી રહી છે.
ADVERTISEMENT
અહીં છે 5000 વર્ષ જૂની કલાકૃતિઓ
મેટ્રોપોલિટન મ્યુઝિયમ 149 વર્ષ જૂનું છે. અહી વિશ્વભરની 5000 વર્ષ જૂની કલાકૃતિઓ પણ છે. દર વર્ષે લાખો લોકો મ્યુઝિયમ જોવા જાય છે. તેમાંના ઘણા અબજપતિ અને સેલિબ્રિટી પણ હોય છે. મ્યુઝિયમના ચેરમેન ડેનિયલ બ્રોડસ્કીએ મંગળવારે કહ્યું કે નીતા અંબાણીની મદદથી મ્યુઝિયમની કલાના અધ્યયન અને પ્રદર્શનની ક્ષમતાઓમાં ખૂબ જ વધારો થયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.