કોરોના / કેન્દ્ર સરકારે 1.70 લાખ કરોડના રાહત પેકેજથી ખેડૂતો, મજૂરો અને નોકરિયાતો માટે તિજોરી ખોલી

Nirmala sitaraman to brief press economy package to be announced

કોરોના સંકટમાં કેન્દ્ર સરકાર દ્વારા 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પેકેજ લોકડાઉનને કારણે પ્રભાવિત થયેલા ગરોબોની રાહત માટે જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે કોરોના સંકટમાં ફરજ પર હાજર 20 લાખ સ્વાસ્થ્યકર્મીઓ માટે 50 લાખનો વીમો જાહેર કરવામાં આવ્યો છે. તેમ જ ખેડૂતો અને EPF ધારકો માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ