બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / nirjala ekadashi 2023 puja samagri list vishnu laxmi tulsi puja ekadashi vrat 2023

Nirjala Ekadashi 2023 / આ વસ્તુ વગર નિર્જળા એકાદશીની પૂજા રહે છે અધૂરી, જાણો આ વ્રતનું આગવું મહત્ત્વ

Manisha Jogi

Last Updated: 11:35 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માન્યતા અનુસાર આ વ્રત કરવાથી તમામ અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે. જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે.

  • 31 મેના રોજ નિર્જળા એકાદશી
  • નિર્જળા એકાદશીને વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે
  • તમામ અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે

Nirjala Ekadashi Vrat 2023:  આ વર્ષે 31 મેના રોજ નિર્જળા એકાદશી છે. માન્યતા અનુસાર આ વ્રત કરવાથી તમામ અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે. જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રતમાં પાણી પીવામાં આવતું નથી, જેથી નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે કુલ 24 એકાદશી આવે છે, જેમાં નિર્જળા એકાદશીને વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. 

નિર્જળા એકાદશી પૂજા
નિર્જળા એકાદશીની પૂજામાં અનેક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તુલસી અને શ્રીફળ વગર વિષ્ણુ પૂજા અધૂરી માનવામાં આવે છે. જેમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ તુલસી છે. નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માઁ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રમાં તુલસી વગર એકાદશીની પૂજા અને વ્રતને અધૂરું માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. આ કારણોસર પૂજા અને પ્રસાદમાં તુલસીના પાન રાખવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરી રહ્યા છો, તો ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસી જરૂરથી હોવી જોઈએ. એકાદશીના દિવસે સાંજે તુલસીમાં ઘીનો દીવો કરો, જેથી માઁ લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.  

નિર્જળા એકાદશી પૂજા સામગ્રી
ભગવાન વિષ્ણુનો ફોટો અથવા મૂર્તિ, ચોકી, પીળા કપડા, શ્રીફળ, ગંગાજળ, તુલસી, નારિયે, સોપારી, ફળ, પાન, લવિંગ, ધૂપ, દીવો, પીળા ફૂલ, પીળા વસ્ત્ર, કળશ, કેરીના પાન, પંતામૃત (દૂધ, દહીં, ઘી, સાકર અને મધ), કેસર, એલચી, પીળુ ચંદન, પંચમેવો, કંકુ, હળદર, મિઠાઈ તથા અન્ય સામગ્રી.

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ