બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / never do these three works after eating food it can harm your health

સ્વાસ્થ્ય ટિપ્સ / જમ્યા બાદ ભૂલથી પણ ન કરતા આ 3 કાર્યો, નહીં તો શરીર બની જશે બીમારીઓનું ઘર

Manisha Jogi

Last Updated: 02:22 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વસ્થ રહેવા માંગો છો તો કેટલીક સ્વસ્થ આદતો વિકસાવવી પણ જરૂરી છે. ભોજન કર્યા પછી આ પ્રકારે બિલ્કુલ ના કરવું જોઈએ, જેના કારણે શારીરિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

  • સ્વસ્થ આદતો વિકસાવવી જરૂરી
  • ભોજન કર્યા પછી આ બિલ્કુલ ના કરવું
  • નહીંતર આરોગ્યને નુકસાન થઈ શકે છે

નિરોગી અને તંદુરસ્ત રહેવા માટે માત્ર ભોજન કરવું જરૂરી નથી. જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો કેટલીક સ્વસ્થ આદતો વિકસાવવી પણ જરૂરી છે. અનેક લોકો ભોજન કર્યા પછી કામ કરે છે. આ પ્રકારે બિલ્કુલ ના કરવું જોઈએ, જેના કારણે શારીરિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોઈ કામ યોગ્ય સમયે કરવામાં આવે તો તેનાથી અનેક ફાયદા થઈ શકે છે અને ખોટા સમયે કરવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે. અહીંયા અમે તમને એવા ત્રણ કામ વિશે જણાવી રહ્યા છીએ, જે જમ્યા પછી બિલ્કુલ ના કરવા જોઈએ. 

ભોજન કર્યા પછી આ કામ બિલકુલ ના કરશો

  • ભોજન કર્યા પછી પાણી પીવાની ભૂલ બિલ્કુલ ના કરવી જોઈએ અને ફ્રિજનું પાણી બિલ્કુલ પણ ના પીવું જોઈએ. ભોજન કર્યા પછી પાણી પીવાની ટેવ હોય તો બે ઘુંટડા જ પાણી પીવું જોઈએ. ભોજન કર્યા પછી વધુ પાણી પીવાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડી શકે છે. 
  • ભોજન કર્યા પછી કસરત બિલ્કુલ પણ ના કરવી જોઈએ. ભોજન કર્યા પછી ચાલવા જઈ શકો છો, પરંતુ ભારે કસરત ના કરવી જોઈએ. જેના કારણે પાચન ક્રિયા પર અસર થાય છે અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે. 
  • અનેક લોકો ભોજન કર્યા પછી સૂઈ જાય છે, આ પ્રકારે બિલ્કુલ ના કરવું જોઈએ. ભોજન કર્યા પછી તરત સૂઈ જવાથી પાચનક્રિયા પર અસર થાય છે, ઉપરાંત લાંબા ગાળાની બિમારીઓની ચપેટમાં પણ આવી શકો છો. તમે બિમારીઓ સામે બચી રહેવા માંગો છો તો ભોજન કર્યાના 2-3 કલાક પછી સૂવું જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ