બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Necessary instructions given to all commissioners and SPs to allow small traders to trade peacefully on Diwali festival

ગાંધીનગર / ગુજરાતભરના લારી-ગલ્લાવાળા માટે આનંદના સમાચાર: ગૃહવિભાગે આપી દીધો આદેશ, આ કામ માટે હેરાન નહીં કરે પોલીસ

Dinesh

Last Updated: 07:49 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવાર પર નાના વેપારીઓ શાંતિથી વેપાર કરી શકે તે માટે રાજ્ય ગૃહ વિભાગે રાજ્યના તમામ કમિશનર અને SPને જરૂરી સૂચના આપી છે

  • લારી-ગલ્લાવાળા માટે આનંદના સમાચાર 
  • દિવાળીના તહેવારમાં નાના વેપારીને હેરાન ન કરવા આદેશ 
  • નાના વેપારીને પરેશાન ન કરવા ગૃહ  વિભાગના આદેશ 


દિવાળીના તહેવાર પહેલા લારી-ગલ્લાવાળા માટે આનંદના સમાચાર સામે આવ્યા છે.  દિવાળીના તહેવાર દરમિયાન લારી-ગલ્લા ધારકોને હેરાન ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે. લારી-ગલ્લાવાળા વેપારીઓને પરેશાન ન કરવા ગૃહ વિભાગે પણ મહત્વનો આદેશ આપ્યો છે.   

તમામ કમિશનર અને SPને અપાઈ સૂચના 
દિવાળીના તહેવાર પર નાના વેપારીઓ શાંતિથી વેપાર કરી શકે તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોઈ પણ જગ્યાએ નાના વેપારીઓને કે, લારી અને ગલ્લાવાળાને હેરાન ન કરવા માટે રાજ્યના તમામ કમિશનર અને SPને સૂચના આપવામાં આવી છે.

ગૃહ વિભાગની રાહત
અત્રે જણાવીએ કે, રાજ્ય ગૃહ વિભાગ રાજ્યના નાગરિકોના હિતમાં બે મહત્વૂર્ણ આજે નિર્ણય લીધા છે, જેમાં પહેલા નિર્ણયમાં નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા પછી ગરબા બંધ ન કરાવા સૂચના આપી છે તેમજ બીજી સૂચના એવી પણ આપવામાં આવી છે કે, દિવાળીના તહેવાર દરમિયાન નાના વેપારીઓને અને લારી ગલ્લાવાળાઓને હેરાન ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ