બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Nawazuddin Siddiqui wife aaliya will withdraw case against her husband

સમાધાન / 'ભૂલોને માફ કરી હું કેસ...', લેટર લખી પત્ની આલિયાએ માંગી નવાઝુદ્દીન સિદ્દીકીની માફી

Arohi

Last Updated: 10:41 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nawazuddin Siddiqui: નવાઝઉદ્દીન સિદ્ધીકી અને તેમની પત્ની આલિયા સિદ્દીકી પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે. મોટાભાગે તે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હવે એક વખત ફરી આલિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

  • આલિયા અને નવાઝદ્દીનને લઈને મોટુ અપડેટ 
  • આલિયાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ 
  • નવાઝદ્દીનની માંગી માફી 

નવાઝદ્દીન સિદ્દીકી અને તેમની પત્ની આલિયા સિદ્દીકી પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે. મોટાભાગે તે પોતાની પર્સનલ લાઈફને લઈને મીડિયામાં રહે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. એક વખત ફરી આલિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. 

 

આલિયાએ નવાઝની ભુલોને પણ માફ કરતા આગળ વધીને ભવિષ્યને સારો આકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું કે અતીતના ચક્રવ્યૂહમાં ફસાઈને રહેવું યોગ્ય નથી. ભુલોનું પુનરાવર્તન ન કરવાની સાથે ભવિષ્યને યોગ્ય આકાર આપવાનો પ્રયત્ન કરવાની વાત કહી છે. તેમણે કહ્યું છે કે અતીતના ચક્રવ્યૂહમાં ફસાઈને રહેવું યોગ્ય નથી. ભુલોને ફરીથી ન કરવાના વચનની સાથે તેમણે બાળકોના ભવિષ્યને એક સારા પ્રકાશથી ભરવાનો પ્રણ લેવાની વાત કહી છે. 

આલિયાએ નવાઝના નામે લખી નોટ 
આલિયાએ પોતાની નોટમાં લખ્યું, "હેલો નવાઝ.... નવાઝ આ પત્ર તમારા માટે છે મેં ઘણી જગ્યા પર સાંભળ્યું અને વાંચ્યું છે કે જીવન ચાલતા રહેવાનું નામ છે. આપણી વચ્ચે જે કંઈ પણ થયું પાછલા થોડા મહિનાઓમાં, હું તે બધી વસ્તુઓને ભુલીને પણ મારા ઈશ્વર પર આસ્થા રાખીને તેમની પ્રેરણાથી પોતાની ભુલોની માંફી માંગતા તમારી ભુલોને માફ કરતા આગળ વધીને ભવિષ્યને સારો આકાર આપવાનો પ્રયત્ન કરીશ. અતીતમાં ફસાઈને રહેવું કોઈ ચક્રવ્યૂહમાં ફસાઈને રહેવાથી કમ નથી. માટે આ અતીતને પાછળ થોડીને આવી ભુલોનું ફરીથી પુનરાવર્તન ન કરવાથી સાથે અમે બાકોના ભવિષ્યને એક સારા પ્રકાશથી ભરવાનો પ્રણ લઈએ છીએ."

કેસ પરત લઈ રહી છે આલિયા 
આલિયાએ જાહેરાત કરી છે કે નવાઝુદ્દીનની ફેમિલી પર જે કેસ કરવામાં આવ્યો છે તે બધા પરત લઈ રહી છે. આલિયાએ નવાઝુદ્દીનને લખેલા પત્રમાં કહ્યું છે કે તેમને તેમની પાસે કોઈ આર્થિક મદદ પણ નથી જોઈતી અને ન કોઈ આશા રાખે છે. આલિયાએ કહ્યું કે તે કહેવા માંગે છે કે તેમના નામે જે ઘર છે તે વેચીને તેમની ફિલ્મ બનાવવા માટે લીધેલું દેવું ચુકવી નાખવું જોઈએ. આલિયાએ નવાઝુદ્દીનના સારા સ્વાસ્થ્યની કામના કરતા લખ્યું કે તે બાળકોનું પણ સારી રીતે ધ્યાન રાખે. 

આલિયાએ નવાઝને લઈને પત્રમાં કહ્યું છે કે તે સારા પતિ-પત્ની ન બની શક્યા. પરંતુ આશા છે કે સારા માતા-પિતા બની શકશે. એક બીજાને માફ કરવાની વાત કરતા આલિયાએ આગળ પગલું ભરવાની વાત કહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ