બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Vaidehi
Last Updated: 07:07 AM, 15 October 2023
આજે એટલે કે 15 નવેમ્બર 2023થી આસો નવરાત્રીની શુભ શરૂઆત થઈ ચૂકી છે. નવરાત્રીમાં માતાજીની ચોકીની પાસે કળશની સ્થાપના કરવાની હોય છે. ઘટસ્થાપના બાદ જ વ્રત રાખવામાં આવે છે. જો તમે પણ ઘટસ્થાપના કરવાનાં હોવ તો ઘટસ્થાપનામાં આ 6 ભૂલ કરશો નહીં.
1. શુભ મુહૂર્ત
ઘટસ્થાપના હંમેશા શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. કિચિત્રા નક્ષત્ર કે રાહુકાળમાં કળશ સ્થાપના ન કરવી જોઈએ. આ વખતે કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત સવારે 11:44 વાગ્યે શરૂ થશે જે બપોરે 12:30 વાગ્યે પૂર્ણ થશે.
2. દિશાનું મહત્વ
ઘટસ્થાપનમાં કળશને કોઈપણ સ્થાન પર ન રાખવું. માતાજીની ચોકીની પાસે ઉત્તર-પૂર્વ દિશામાં જ સ્થાપિત કરવું જોઈએ.
3. સ્વચ્છ પાણી
ઘટસ્થાપનમાં ગંદી માટી કે ગંદા પાણીનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો. તાંબાનાં કળશમાં સ્વચ્છ પાણી ભરવું અને તેની ઉપર ચુંદડી અને નારિયેળ રાખવું.
4. કળશનું સ્થાન ન બદલવું
ઘટસ્થાપના થયા બાદ તેનું 9 દિવસો સુધી સ્થાન ન બદલવું જોઈએ. કન્યા પૂજન બાદ જ કળશને પોતાની જગ્યાએથી હટાવી શકાય છે.
5. સાફ-સફાઈ
કળશની આસપાસ સાફ-સફાઈ સુનિશ્ચિત કરવી. કળશને કિચન, ટોયલેટ કે સ્ટોર રૂમ જેવી જગ્યાઓ પર ન રાખવું. ઘટસ્થાપના કર્યા બાદ ત્યાં સ્વચ્છતા રાખવી ઘણી જરૂરી હોય છે.
6.અપવિત્ર હાથોથી ન અડકવું
કળશની ગંદા કે અપવિત્ર હાથોથી ન અડકવું. કળશ સ્થાપના બાદ તે સ્થાનને ક્યારે ખાલી ન છોડવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy