બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / Navratri 2023 surya rashi parivartan in tula rashi 2023

ધર્મ / ચોથા નોરતાથી જ આ 6 રાશિના જાતકો માટે શરૂ થઈ જશે ગોલ્ડન પિરિયડ, એક મહિના સુધી દરેક કામમાં મળશે સફળતા

Arohi

Last Updated: 03:34 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 2023: સૂર્યના તુલા રાશિમાં આવતા જ અમુક રાશિના લોકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થઈ શકે છે. જાણો કઈ રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે.

  • 18 ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય
  • દર મહિને રાશિ પરિવર્તન કરે છે સૂર્ય 
  • આ રાશિના લોકો માટે ગોલ્ડન પીરિયડ થશે શરૂ

ગ્રહોના રાજા સૂર્ય 18 ઓક્ટોબર 2023એ તુલા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્ય દર મહિને એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્યના તુલા રાશિમાં આવતા જ અમુક રાશિના લોકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થઈ શકે છે.

આ સમયમાં મિથુન, મીન અને કર્ક સહિત 6 રાશિના લોકોને કરિયરમાં પ્રગતિની સાતે સાથે ધન લાભના ઘણા અવસર મળી શકે છે. જાણો સૂર્યના તુલા રાશિમાં આવવાથી કઈ રાશિને થશે લાભ. 
 
મિથુન 
સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ મિથુન રાશિના જાતકો માટે કરિયર માટે ગોલ્ડન ચાંસ લઈને આવી શકે છે. આ સમયે તમારા પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે. ઉચ્ચ શિક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. જો તમે નવી નોકરીની શોધ કરી રહ્યા છો તો તમને સારો પ્રસ્તાવ મળી શકે છે. 

કર્ક 
કર્ક રાશિના લોકો માટે સૂર્ય રાશિ પરિવર્તન આર્થિક સ્થિતિને સ્થિર કરી શકે છે. આ સમયે તમે પરિવારની સાથે સારો સમય પસાર કરી શકશો. તમને રોકાણ માટે સારી તક મળશે. લીગલ કેસ માટે પણ સમયગાળો શુભ છે. 

સિંહ 
સિંહ રાશિના લોકો માટે સૂર્ય ગોચર પ્રોફેશનલ લાઈફ માટે અનુકૂળ રહેવાની છે. આ સમયે તમારા કરિયરને નવી ઉડાન મળી શકે છે. તમને કાર્યસ્થળ પર સહકર્મિઓ અને સીનિયર્સનો સહયોગ મળશે. 

તુલા 
તુલા રાશિના જાતકોને સૂર્ય ગોચરના પ્રભાવથી આર્થિક સ્થિતિ સુધરી શકે છે. આ સમયે તમને તમારૂ રોકાયેલુ ધન પરત મળી શકે છે. જો કોઈ પ્રોજેક્ટ લાંબા સમયથી અટકેલો છે તો તે પુરો થઈ શકે છે.  

ધન 
ધન રાશિના જાતકો માટે જીવનમાં સૂર્ય ગોચરના પ્રભાવથી કરિયર અને આર્થિક ઉન્નતિ સાથે જોડાયેલા અવસર આવી શકે છે. ઓફિસમાં તમને આવક વૃદ્ધિની સાથે પદોન્નતિ પણ મળી શકે છે. તમે પરિવારની સાથે પોતાની લાઈફ એન્જોય કરશો. 

મીન 
મીન રાશિના લોકો માટે સૂર્ય ગોચર વરદાન બરાબર છે. આ સમયે તમને પરિવારનો ખૂબ સહયોગ મળશે. તમને પ્રોપર્ટીમાં રોકાણ કરવાની તક મળશે અને પરિવારની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાનો મોકો મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ