બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 02:13 PM, 28 January 2026
1/5
એનસીપી નેતા અને મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. જે પ્લેનમાં તેઓ સવાર હતા તે પ્લેન 35 મિનિટ સુધી આકાશમાં ઊડ્યાં પછી લેન્ડિંગ દરમિયાન તેમના ચાર્ટર્ડ પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું. ફ્લાઇટ ઊડી તેની 35 મિનિટ સુધી બધુ બરાબર હતું . રનવેથી ઊડ્યાં પછી બિઝનેસ જેટ તેની હાઇટ તરફ વધી રહ્યું હતું અને લેન્ડિંગ દરમિયાન બધુ ખતમ થઈ ગયું. અમુક જ ક્ષણોમાં પ્લેન આગના ગોળામાં ફેરવાઇ ગયું અને ચારે બાજુ માત્ર ધુમાડો જ ધુમાડો અને કાટમાળ.
2/5
3/5
એવિએશનથી જોડાયેલી કંપનીઓએ આ કાટમાળ લઈને તપાસ શરૂ કરી છે. ફ્લાઇટનો ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડરને કાઢવામાં આવશે જેથી સમજી શકાય કે છેલ્લી મિનિટોમાં પાયલોટ વચ્ચે શું વાતચીત થઈ હતી અને પ્લેન કઈ સિસ્ટમથી કામ કરી રહ્યું હતું અને તે વખતે વાતાવરણની સ્થિતિ શું હતી અને આ જાણકારીના આધાર પર તેનું કારણ શોધવામાં આવશે.
4/5
5/5
જાણકારી મુજબ અજીત પવાર જે ચાર્ટર્ડ પ્લેનમાં સફર કરી રહ્યા હતા તે દિલ્હીની VSR Ventures Pvt Ltd નામની એક ચાર્ટર કંપનીનું હતું. આ ચાર્ટર્ડ પ્લેનનું નામ Learjet 45XR છે જેનો રજીસ્ટ્રેશન નંબર VT-SSK છે અને તે એજ બિઝનેસ જેટ છે. જે VIP અને સેલેબ્સ દ્વારા યુઝ કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ