કાર્યવાહી / મુંબઇના એન્ટિલિયા કેસના તાર અમદાવાદ સુધી પહોંચ્યા, જાણો શું છે મામલો

mukesh ambani antilia case maharashtra ats police inquiry in Ahmedabad

મુંબઈમાં એન્ટિલિયા કેસના તાર અમદાવાદ સુધી પહોંચ્યા છે. મનસુખ હિરેન હત્યા કેસ મામલે ગુજરાતમાં તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર ATSની ટીમ અમદાવાદ પહોંચી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ