બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vishal Khamar
Last Updated: 02:45 PM, 18 February 2024
પીઝા બાદ હવે ચટણીમાં જીવાત નીકળવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદનાં અમરાઈવાડી ખાતે રહેતા અલ્કેશ પરમારે નાસ્તા માટે લાવેલ ચટણીમાંથી જીવાત નીકળી હતી. મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પાસે આવેલ અમદાવાદના પ્રખ્યાત દાસ ખમણવાળાને ત્યાંથી લાવેલ નાસ્તાની લીલી ચટણીમાંથી જીવાત નીકળી હતા. જે બાબતે અલ્કેશ પરમાર ઘરે નાસ્તા માટે લાવેલ ખમણની ચટણીમાંથી જીવાત નીકળતા ફરિયાદ કરી છે.
વધુ વાંચોઃ મોરબીમાં પરંપરાગત રમતને ફરી બેઠી કરવાનો પ્રયાસ, કોથળા દોડ, ધમાલિયો ધોકો, લંગડી સહિતની રમતોની ધમાલ
મારા છોકરાને ઈલટીઓ થવાથી મેં ઓનલાઈન ફરિયાદ કરીઃ અલ્કેશ પરમાર
આ બાબતે અમરાઈવાડી પ્રિતમ પાર્ક સોસાયટીમાં રહેતા અલ્કેશ પરમારે જણાવ્યું કે, આજે સવારે 10 વાગ્યાના સુમારે હું મણીનગર દાસ ખંમણમાં મારી પત્નિ તેમજ દીકરા માટે ખંમણ લેવા ગયો હતો. જ્યાંથી હું ખમણ લઈને ઘરે આવ્યો. જે બાદ મેં ખમણ તેમજ ચટણી ખોલતા ચટણીમાંથી કહારા જેવું એક મોટું જીવડું હતુ. જે બાદ મેં તેમને ફોન કરતા તે લોકોએ કહ્યું હતું કે, મારી ભૂલ થઈ ગઈ હશે. હું તમને ચટણી બદલી આપું છું. પણ મારા છોકરાને ઉલટીઓ થવાથી મેં કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ કરેલી છે. તેમજ હું અત્યારે તેઓની દુકાને જઈ રહ્યો છું. તેમજ હું મણીનગર પોલીસ મથકમાં આની લેખિત અરજી આપવાનો છું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime