બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Dinesh
Last Updated: 09:51 PM, 26 February 2023
રાજકોટમાં કથાકાર મોરારીબાપુએ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ નિવેદન સામે આવ્યું છે. ખૂબજ ચર્ચામાં રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી વિષે મોરારીબાપુને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, બહુચર્ચિત બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો મારે પરિચય નથી. જોકે મોરારીબાપુની અગાઉની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રી અતિથિ તરીકે આવેલા હોવાની પણ ચર્ચા છે. સત્યનિષ્ઠ પ્રેમ નિષ્ઠ અને કર્મ નિષ્ઠ પત્રકાર થવું હોય તો હનુમાનજીની જેમ બાધાઓ આવશે એ પાર કરવી પડશે તેમ મોરારીબાપુએ જણાવ્યું હતું.
'એમનાથી બહુ પરિચય નથી'
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે મોરારીબાપુ કહ્યું કે, હુ એમનાથી બહુ પરિચિત નથી. જો કે, એક સમય બાપુની કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. બાપુના વ્યાસ પીઠથી અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ એક નિવેદન આપ્યું હતું. જેમાં તમેણે કહ્યું હતું કે, આજે ભારતમાં કોઈ યુગ તુલસી હોય તો તે બાપુ છે. પ્રવર્તમાન તુલસી હોય તો તે બાપુ છે. આજે રાજકોટમાં બાપુએ જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીથી પરિચય નથી. કેટલાક સમયથી ધીરેન શાસ્ત્રી પોતાના પ્રવર્ચનથી વિવાદોમાં છે
કોણ છે ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકાર?
બાગેશ્વર ધામ સરકાર મધ્યપ્રદેશનાં છત્તરપુર જિલ્લામાં સ્થિત છે. બાગેશ્વર દરબારમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની અરજીઓ લઈને આવતાં હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકારનાં નામથી દુનિયાભરમાં પ્રસિદ્ધી મેળવી ચૂક્યાં છે. તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણાં વાયરલ થતાં હોય છે. કહેવામાં આવે છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોનાં મનની વાતો વાંચી શકે છે. એટલું જ નહીં શાસ્ત્રી દરબારમાં આવેલા વ્યક્તિનાં મોબાઈલ નંબર અને ઘરમાં રાખેલી ચીજો વિશે પણ માહિતી આપે છે.
આ બાબા સામે નીતિન ગડકરી પણ માથું નમાવે છે
26 વર્ષીય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનાં હજારો લોકો ભક્ત છે જેમની સામે નીતિન ગડકરી પણ માથું નમાવે છે. આ બાબા પોતાના પાસે હંમેશા એક ગદા રાખે છે. આલોચના કરનારાની સામે જવાબ આપતાં પ્રવચન દરમિયાન બાબાએ કહ્યું હતું કે, હનુમાનજી અમને જે પ્રેરણા આપશે તે જ અમે જણાવશું, આ વિધર્મીઓ ઘણાં આવશે અને જે બોલી રહ્યાં છે તેમને એટલું જ કહેવું છે કે અમે પણ અંધવિશ્વાસનાં વિરોધી છીએ. અમે પણ ગુનિયા, ઓઝા, તાંત્રિકોનાં વિરોધી છીએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો