લંપટ સાધુ / નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ યુવતીઓએ ભારત પરત આવવા પોલીસ સમક્ષ મૂકી આવી શરતો

missing girls from the Nityanand Ashram put conditions for police to return to India

અમદાવાદના નિત્યાનંદ આશ્રમના વિવાદ વધુ વકરતો જઇ રહ્યો છે અને નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હવે તત્વપ્રિયાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસ સમક્ષ હાજર થવા શરતો રખાઇ છે. તત્વપ્રિયાએ કહ્યું કે મને પોલીસ અને વકીલનો ફોન આવ્યો છે અને 26 નવેમ્બરે હાજરી આપવા કહેવાયું છે. પરંતુ જો મને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે તો જ હું ભારત આવીશ. અમે ભારત આવીએ અને પરત જઇએ ત્યાં સુધી પોલીસ પ્રોટેક્શન આપો. આ ઉપરાંત તત્વપ્રિયાએ શરત રાખી છે કે મારી બંને ગુરુ બહેનોનોની જે ગેરકાયદે ધરપકડ કરાઇ છે તેમને છોડવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ