બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 03:04 PM, 3 July 2023
વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરતા યુતિ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય દેવ 17 ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે જે તેમની સ્વરાશિ માનવામાં આવે છે. ત્યાં જ અહીં પહેલાથી જ મંગળ ગ્રહ બિરાજમાન છે.
જેના કારણે આ બન્ને ગ્રહોની યુતિ સિંહ રાશિમાં બનવા જઈ રહી છે. સાથે જ આ યુતિનો પ્રભાવ બધી રાશિઓના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આ સમયમાં આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બનશે. આવો જાણીએ લકી રાશિઓ વિશે...
કર્ક
તમારા માટે સૂર્ય અને મંગળની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાનમાં બનવા જઈ રહી છે. માટે આ સમયે તમને આકસ્મિક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ તમે આ સમયે આર્થિક રીતે ખૂબ જ સંપન્ન હશો.
તમારા જરૂરી કાર્ય જે ઘણા સમયથી અટકેલા હતા તેને પુરા કરવાથી આત્મવિશ્વાસ વધશે. ત્યાં જ વાણીમાં પ્રભાવ વધશે. જેનાથી લોકો તમારાથી પ્રભાવિત થશે. સાથે જ જે વ્યાપારી છે તેમને ઉધાર આપવામાં આવેલું ધન મળી શકે છે.
સિંહ
તમારા લોકોની ગોચર કુંડળીમાં સૂર્ય અને મંગળની યુતિ લગ્ન ભાવમાં બનવા જઈ રહી છે. માટે આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ત્યાં જ જીવનશાથી સાથે તમારી બધી ગેરસમજ દૂર થશે અને તમે પહેલાથી પણ વધારે એક બીજાની નજીક આવશો. સાથે જ આ સમયે તમે પાર્ટનરશિપનો કોઈ વ્યાપાર કરી શકો છો.
ત્યાં જ પરિવારના લોકોનો તમને ભરપૂર સપોર્ટ મળશે. સાથે જ આ સમયે તમારા સ્વાસ્થ્યમાં સુધાર આવશે. સાથે જ જે લોકો અવિવાહિત છે તેમના વિવાહ થઈ શકે છે. નોકરીયાત લોકોને આ સમયમાં પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ થઈ શકે છે.
મેષ
મંગળ અને સૂર્યની યુતિ મેષ રાશિના જાતકોને અનુકૂળ સિદ્ધ હોઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી પાચમા સ્થાનમાં બની રહી છે. માટે આ સમયે તમારે સંતાન સાથે સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. સાથે જ તમે આ સમયે આર્થિક રૂપથી વધારે સમૃદ્ધ થશો.
નોકરીમાં તમારી સ્થિતિ વધારે સારી રહેશે. ત્યાં જ તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે જ આ સમયે તમને પ્રેમ-સંબંધોમાં સફળતા મળી શકે છે. ક્યાં જ આવકમાં નવા સ્ત્રોત બનવાથી તમારા આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime