બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Many people like to eat jaggery after meals
Pooja Khunti
Last Updated: 02:51 PM, 9 January 2024
ભારતમાં ગોળ દેશી મીઠાઈ તરીકે જાણીતો છે. વૃદ્ધ લોકો ગોળનું પાણી પીવું ક્યારેય નથી ભૂલતા. ગોળ શેરડીનાં રસમાંથી તૈયાર થાય છે. તેમાં ભરપૂર પોષક તત્વો હોય છે. ઘણા લોકો જમ્યા પછી ગોળ ખાવાનું પસંદ કરે છે.
ગોળના ફાયદાઓ વિશે જાણો
રોગપ્રતિકારક શક્તિ
શરીરને ઉર્જાથી ભરપૂર રાખવા માટે ગોળનું સેવન કરવું જોઈએ. ગોળનાં સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
વજન ઘટાડવા
વજન ઘટાડવા માંગતા હોય તો દરરોજ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળનાં સેવનથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
વાંચવા જેવું: શિયાળામાં અમૃત સમાન છે સરગવો: ડાયાબિટીઝથી લઈને હાર્ટ માટે હેલ્ધી, જાણૉ કઈ રીતે કરશો સેવન
પાચન તંત્ર
તમારું પાચન તંત્ર નબળું હોય તો ગોળનું સેવન કરવું જોઈએ. ગોળના સેવનથી પાચન તંત્ર મજબૂત બને છે. ગેસ અને પાચનથી લગતી અન્ય સમસ્યાઓ નહીં થાય.
હાડકાં મજબૂત બને
ગોળની અંદર કેલ્શિયમનું ભરપૂર પ્રમાણ હોય છે. ગોળ ખાવાથી શરીરનાં હાડકાં મજબૂત બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh