બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / આરોગ્ય / Mango soak in water for 30 minuets to release heat

હેલ્થ / કેરી જમ્યાના અડધા કલાક પહેલાં આ કામ જરૂરથી કરી લેજો, નહીંતર સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન

Arohi

Last Updated: 11:44 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best Way To Eat Mango: કેરીની સીઝન ચાલી રહી છે અને હાલ મેંગો લવર્સને જલસા પડી ગયા છે. જો તમે પણ કેરી ખાવાના શોખીન છો તો જાણી લો તેને ખાવાની યોગ્ય રીત કઈ છે.

ઘણી વખત લોકો કેરી ખાતી વખતે એવી ભૂલો કરે છે જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. સ્વાદના ચક્કરમાં સ્વાસ્થ્ય સાથે બેદરકારી થઈ શકે છે. માટે કેરી ખાવાની યોગ્ય રીત જાણવી ખૂબ જ જરૂરી છે. તમારે કેરી ખાવાના અડધા કલાક પહેલા તેને પાણીમાં જરૂર પલાડવી જોઈએ. જેનાથી કેરી ખાવાનો ભરપૂર ફાયદો મળશે અને કોઈ નુકસાન નહીં થાય. 

કેરી ખાતા પહેલા કેમ તેને પલાળવી જોઈએ 
ફાઈટિક એસિડ નિકળી જાય છે 

કેરીમાં નેચરલ ફાઈટિક એસિડ નામનો પદાર્થ હોય છે. જે એન્ટી-ન્યૂટ્રિએન્ટ માનવામાં આવે છે. આ એસિડ શરીરમાં કેલ્શિયમ, આયર્ન અને ઝિંક જેવા મિનરલ્સને રોકે છે. તેનાથી શરીરમાં મિનરલ્સની કમી થઈ શકે છે. માટે કેરીને અમુક કલાકો સુધી પાણીમાં પલાળીને ખાવાથી કેસીનું વધારાનું ફાઈટિક એસિડ નિકળી જાય છે.

જંતુનાશકો થાય છે ઓછા 
કેરીને રાંધવા માટે ઘણા પ્રકારના જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ પેટ અને પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ પેદા કરી શકે છે. જેનાથી માથામાં દુખાવો, કબજીયાત અને ઘણી બીજી સમસ્યાઓ થઈ શકે છે. આ હાનિકારક કેમિકલ્સ ત્વચા, આંખ અને શ્વાસ લેવામાં બળતરા પેદા કરી શકે છે. માટે તમારે ખાવાના અડધા કલાક પહેલા પાણીમાં તેને પલાળીને રાખવી જરૂરી છે. 

વધુ વાંચો:  સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે આ દેશી ફ્રીજનું પાણી, જેનું સેવન કરવાથી શરીરને થશે અનેક ફાયદા

કેરીની ગરમી થાય છે ઓછી 
પાણીમાં પલાળીને ખાવાથી કેરીની ગરમી ઓછી થાય છે. કેરીની તાસીરમાં થોડી ગરમી હોય છે. તેને વધારે ખાવાથી અમુક લોકોના ચહેરા પર પિમ્પલ્સ નિકળવા લાગે છે. ઘણી વખત ઝાડા ઉલટી જેવી સમસ્યા પણ થઈ શકે છે. પાણીમાં પલાળીને ખાવાથી કેરીની ગરમી ઓછી થઈ જાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ