બ્રેકિંગ ન્યુઝ
આજે મહાશિવરાત્રીનો પર્વ દેશમાં ખૂબ જ ધૂમ-ધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતે મહાશિવરાત્રી શિવ ભક્તો માટે ખૂબ જ ખાસ છે કારણ કે 11 વર્ષ બાદ શિવયોગ બની રહ્યો છે. તેના ઉપરાંત પ્રદોષ વ્રતનો લાભ પણ ભક્તોને મળવાનો છે. આટલું જ નહીં આજે પરમસિદ્ધ યોગ પણ બની રહ્યો છે. એવામાં આજે ભોલેબાબાની પૂજા અર્ચના કરવા અને ઉપવાસ કરવાથી બધી જ મનોકામનાઓ પુરી થવાની સાથે જ જીવનના બધા કષ્ટ પણ દૂર થશે.
ADVERTISEMENT

મહાશિવરાત્રી 2024 ચાર પ્રહર મુહૂર્ત
ADVERTISEMENT
ADVERTISEMENT

મહાશિવરાત્રીની પૂજા વિધિ
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.