બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / મનોરંજન / બોલિવૂડ / Lucknow highcourt issues notice to Manoj Muntasir regarding film adipurush dialogues
Vaidehi
Last Updated: 06:12 PM, 27 June 2023
Adipurush Controversy: લખનઉ હાઈકોર્ટની બેંચે આદિપુરુષ ફિલ્મ પર ચાલી રહેલા વિવાદ મામલે 2 જનહિત અરજીઓ પર આજે સુનાવણી કરી હતી. સુનાવણી ઉપરાંત ન્યાયાલયે ફિલ્મનાં ડાયલોગ લેખક મનોજ મુંતશિરને પક્ષકાર બનાવવાની અરજીનો સ્વીકાર કરતાં તેમને નોટિસ ફટકારી છે. એટલે કે હવે લેખકે લખનઉ કોર્ટમાં હાજરી આપીને લાગેલા આક્ષેપો પર કોર્ટને જવાબ આપવાની ફરજ પડશે.
બુધવારે કરવામાં આવશે સુનાવણી
ન્યાયમૂર્તિ રાજેશસિંહ ચૌહાણ અને શ્રી પ્રકાશ સિંહની પીઠે કુલદીપ તિવારી અને નવીન ધવનની અરજીઓ પર આ નિર્ણય લીધો હતો. આ મામલાની સુનાવણી બુધવારે કરવામાં આવશે. આ સિવાય ડેપ્યુટી સોલિસિટર જનરલ એસ.બી. પાંડેને કેન્દ્ર સરકાર તેમજ સેંસર બોર્ડ પાસેથી મામલા અંગેની માહિતી મેળવીને કોર્ટમાં સોંપવાનો આદેશ આપ્યો છે.
ફિલ્મ આદિપુરુષ થઈ ફેલ
આદિપુરુષે બીજા શનિવારે 5.25 કરોડ અને રવિવારે 6 કરોડની કમાણી કરી હતી. શનિવારની સરખામણીએ કલેક્શનમાં નજીવી વૃદ્ધિ જોવા મળી હતી. જો કે ભારતમાં પહેલા 3 દિવસમાં 220 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પછી ધીરે ધીરે વિવાદ એ રીતે ફિલ્મ પર હાવી થયો કે 500 કરોડમાં બનેલી ફિલ્મ દરરોજ ડૂબવા લાગી. હવે પ્રભાસની ફિલ્મ માટે ભારતમાં 300 કરોડની કમાણી કરવી મુશ્કેલ બની રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime