બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Kishor
Last Updated: 11:24 PM, 29 September 2023
ઘણા લોકો સવારની શુભ શરૂઆત પલાળેલી બદામ, કિસમિસ અથવા અંજીર સહિતની વસ્તુઓનો સેવન કરીને કરતા હોય છે. પરંતુ આ તમામ વસ્તુઓ જેટલી જ પલાળેલી મગફળી પણ તાકાતવર છે અને તે પોષક ગુણોથી ભરપૂર છે. તેને યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો તે ખૂબ જ ફાયદા કરે છે. તો આવો જાણીએ તેમના ફાયદા અંગે વિસ્તારથી!
હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જાય છે
પલાળેલી મગફળીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી પાચનક્રિયા સુધારે છે. આ ઉપરાંત મગફળીને પલાળીને રાખવાથી તેની છાલ પણ પાણીને સારી રીતે શોષી લે છે. જે યોગ્ય રીતે રક્ત પ્રવાહ જાળવવામાં મદદરૂપ કરે છે. આ છાલના કારણે હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જતો હોવાનો દાવો કરવામાં આવે છે. તો શરીરનો મોટાબોલીક રેટ પણ ખૂબ સારો રહે છે.
રતાંધળાપણું હોય તેમને પલાળેલી મગફળી ખાવી જોઈએ
વધુમાં પલાળેલી મગફળી કમરના દુખાવાથી પીડાતા લોકો માટે આશીર્વાદરૂપ ગણાય છે. આવા લોકોએ ગોળ સાથે પલાળેલી મગફળી ખાવી જોઈએ. જેનાથી આખો દિવસ બેસી રહેવા છતાં પણ કમરના દુખાવા માટે રાહત મળી શકે છે.આ ઉપરાંત ભીની મગફળી યાદશક્તિમાં પણ વધારો કરે છે. જે લોકોની દ્રષ્ટિ નબળી હોય અને રતાંધળાપણું હોય તેમને પલાળેલી મગફળી ખાવી જોઈએ.
ખાલી પેટે ખાવાથી એસિડિટીમાં રાહત મળે છે
આ ઉપરાંત તણાવમાં રહેતા લોકોએ પણ મગફળીનું સેવન કરવું જોઈએ જેનાથી યાદશક્તિ અને દ્રષ્ટિ બંને મજબૂત બને છે. તેમજ મગફળીના સેવનને લઈ ઉધરસ સહિતનું ઇન્ફેક્શન પણ ઝડપથી મટી શકે છે. તો રોગપ્રતિકારક શક્તિ વધતી હોવાનો પણ દાવો કરવામાં આવે છે. આ ઉપરાંત ગેસ એસીડીટી જેવી સમસ્યા ભોગવતા લોકોએ પણ પલાળેલી મગફળી ખાવી જોઈએ. જેમાં મેંગેનીઝ, કોપર, પોટેશિયમ, આર્યન કેલ્શિયમ અને સેલેનિયમની માત્ર ભરપૂર હોવાથી ખાલી પેટે ખાવાથી એસિડિટીમાં રાહત મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો