બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / Lalu Yadav returns to Patna after treatment at Delhi AIIMS CM Nitish Kumar arrives to meet
Kishor
Last Updated: 11:51 PM, 17 August 2022
લાલુ યાદવની તબિયત બગડતા તેમને સારવાર અર્થએ પ્રથમ પટના ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સરવારની જરૂર જણાતા તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ હતી. ત્યારબાદ સારવારમાં તેમની તબિયત સ્થિર થતાં 22 જુલાઈના રોજ એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. જેને લઈને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવ આજે દિલ્હીથી પટના પરત ફર્યા હતા.
पटना की ओर प्रस्थान....
— Dr. Misa Bharti (@MisaBharti) August 17, 2022
आदरणीय @laluprasadrjd जी! 🙏🙏 pic.twitter.com/lEo8Rm9yZU
મુખ્યમંત્રી નીતિશ કુમારે લાલુ યાદવ સાથે મુલાકાત કરી
દિલ્હીથી વિમાન દ્વારા પટના પહોંચ્યા બાદ લાલુ યાદવ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ અંગે લાલુ યાદવની પુત્રી મીસા ભારતીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી એટલું જ નહીં તમણે પોતાનો અને લાલુ યાદવના પ્લેનના ફોટા સાથે ટ્વીટ કર્યું હતું. આ દરમિયાન લાલુ યાદવના નિવાસસ્થાને તેમના સમર્થકો મોટી સંખ્યામાં તેમની રાહ જોઈ રહ્યા હતા. આ તકે પટના પહોંચ્યા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે આરજેડીના પ્રમુખ લાલુ યાદવ સાથે મુલાકાત કરી હતી.નવી સરકારની રચના બાદ બિહારના સીએમ નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ વચ્ચે પહેલી મુલાકાત થઇ હતી.
Bihar CM Nitish Kumar and Lalu Prasad Yadav first meet after new government formation
— ANI Digital (@ani_digital) August 17, 2022
Read @ANI Story | https://t.co/umDBNp4x1w
#NitishKumar #LaluPrasadYadav #BiharPolitics #Mahagathbandhan pic.twitter.com/DGt2TPmJu7
6 જુલાઈના રોજ દિલ્હીની AIIMSમાં કરાયા હતા દાખલ
અત્રે નોંધનીય છે કે લાલુ પ્રસાદ યાદવને પટનામાં પોતાના ઘરમાં પડી જવાને કારણે ગંભીર ઇજા પહોંચી હતી. જેને પગલે તેમને 6 જુલાઈના રોજ દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 22 જુલાઈએ તેમને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે દિલ્હીમાં પોતાની પુત્રી મીસા ભારતીના ઘરે સારવાર અને આરામ લીધો હતો અને આજે તેઓ દિલ્હીથી પટના પરત ફર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, કોનું પલડું છે ભારે?
vtv news gujarati
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog