રામાયણ / કુંભકર્ણની આ વાત લોકોના હૃદયને સ્પર્શી ગઈ, તો ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું #Kumbhkaran

kumbhkaran killed by ram in ramayan memes and jokes went viral over social media

દૂરદર્શન પર રામાયણનું ફરી પ્રસારણ થવાથી દર્શકો ખૂબ જ ખુશ છે. રામાયણ દિવસમાં બેવાર પ્રસારિત કરવામાં આવે છે. જેના કારણે કહાની જલ્દી આગળ વધી રહી છે અને હાલના એપિસોડમાં ભગવાન રામે કુંભકરણનો વધ કરી દીધો છે. આ એપિસોડ બાદ સોશિયલ મીડિયા પર કુંભકર્ણની ખૂબ પ્રસંશા થઈ રહી છે અને તેના ઘણાં મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે અને અત્યારે ટ્વિટર પર હેશટેગ #Kumbhkaran ટ્રેન્ડ કરવા લાગ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ