બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Dinesh
Last Updated: 11:20 PM, 16 December 2023
કેરળમાં કોવિડ-19નો JN.1નો કેસ નોંધાયા પછી કેન્દ્ર સરકારે કહ્યું કે તે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું, ભારતીય SARS CoV-2 જીનોમિક્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિયમિત દેખરેખના ભાગરૂપે કેરળમાં JN.1નો કેસ એટલે કે, કોરોના વાયરસનો સબવેરિયન્ટ મળી આવ્યો હતો. જાહેર આરોગ્ય અને હોસ્પિટલ સજ્જતાના પગલાંનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ રાજ્યોમાં તમામ આરોગ્ય સુવિધાઓમાં મોક ડ્રીલ હાથ ધરવા કહ્યું છે. કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાજ્યના આરોગ્ય અધિકારીઓના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના હળવા લક્ષણો હતા
સત્તાવાર સૂત્રોએ શનિવારે માહિતી આપી હતી કે કેરળમાં 8 ડિસેમ્બરે કોવિડ-19ના JN.1નો કેસ નોંધાયો છે. તેમણે કહ્યું કે, 18 નવેમ્બરે RT-PCR દ્વારા 79 વર્ષીય મહિલાના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સંક્રમિત જોવા મળી હતી. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં દેશમાં કોવિડ-19ના 90 ટકાથી વધુ કેસ ગંભીર નથી અને સંક્રમિત લોકો તેમના ઘરોમાં એકલતામાં જીવી રહ્યા છે. અગાઉ સિંગાપોરમાં એક ભારતીય પ્રવાસીમાં JN.1 ચેપ જોવા મળ્યો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો વતની છે અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો.
JN.1 વેરિઅન્ટ
તિરુચિરાપલ્લી જિલ્લા અથવા તમિલનાડુના અન્ય સ્થળોએ JN.1ના ચેપના કેસ નોંધાયા હોવા છતાં કેસોમાં કોઈ વધારો થયો નથી. પાપ્ત માહિતી મુજબ ભારતમાં JN.1 વેરિઅન્ટનો અન્ય કોઈ કેસ નોંધાયો નથી. કોવિડ-19નું પેટા સ્વરૂપ, JN.1, સૌપ્રથમ લક્ઝમબર્ગમાં ઓળખવામાં આવ્યું હતું. ઘણા દેશોમાં ફેલાયેલ આ ચેપ પિરોલો ફોર્મથી સંબંધિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog