બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Arohi
Last Updated: 07:57 AM, 1 November 2023
કરવા ચોથ પર મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર નિર્જળા વ્રત કરવાથી પતિ દીર્ધાયુ થાય છે. સાથે જ પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે. આ તહેવાર દર વર્ષે કાર્તક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ આવે છે. આ વર્ષે આ વ્રત 1 નવેમ્બર બુધવારે છે.
આ દિવસે માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે માતા ગૌરીની કૃપાથી લગ્ન જીવનમાં ખુશી આવે છે. સાથે જ પતિ-પત્નીના સંબંધમાં પ્રેમ વધે છે. એવામાં અમુક સરળ ઉપાય જરૂર કરવા જોઈએ.
લગ્ન જીવનને સુખી બનાવવામાં ઉપાય
સોળે શણગાર કરો
કરવા ચોથ પર મહિલાઓ સોળે શણગાર સજે છે. માન્યતા છે કે સુહાગણ મહિલાઓને કરવા ચોથના દિવસે પૂજા વખતે માતા પાર્વતીને સોળ શણગારની સામગ્રી જરૂર અર્પિત કરવી જોઈએ. ત્યાર બાદ સ્વયં પણ સોળ શણગાર કરવો. તેની સાથે જ હાથમાં લીલા રંગની ચૂડી પહેરવી જોઈએ. આમ કરવાથી દાંપત્ય જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. પતિ-પત્નીના સંબંધમાં મધુરતા આવે છે.
પૂજામાં ગોળ ચડાવો
સુહાગણ મહિલાઓને કરવા ચોથના દિવસે પૂજા વખતે ભગવાન ગણેશને ગોળ જરૂર પડાવવો જોઈએ. તેનાથી ભગવાન ગજાનનો આશીર્વાદ મળે છે. માન્યતા છે કે આમ કરવાથી પતિ-પત્નીના સંબંધમાં મિઠાસ આવે છે. સાથે જ વૈવાહિક જીવનમાં આવનાર બધી મુશ્કેલીઓ દૂર થાય છે. માટે તમારે ભગવાન ગણેશની પૂજામાં સિદ્ધિવિનાયક મંત્રોનો જાપ કરવો જોઈએ.
આ વસ્તુઓ આપો દાનમાં
જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે અમુક વસ્તુઓનું દાન જરૂર કરવું જોઈએ. માન્યતા છે કે કરવા ચોથના દિવસે લાલ સિંદૂર, ઈત્ર, કેસર અને ચણાની દાણનું દાન કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે. તેની સાથે જ ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મકતાનો વાસ થાય છે.
ધરો અર્પિત કરો
કોઈ પમ શુભ કાર્યક્રમમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજા સૌથી પહેલા થાય છે. માટે કરવા ચોથના દિવસે પણ ભગવાન ગણેશને સૌથી પહેલા યાદ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કરવા ચોથના દિવસે ભગવાન ગણેશજીની પૂજામાં ધરા સાથે 21 ગોળની ગોળીઓ બનાવી અર્પિત કરવી જોઈએ. આમ કરવાથી પતિ-પત્નીનો સંબંધ અતૂટ બને છે.
આ વાતોનું રાખો ધ્યાન
હિંદૂ તહેવારોમાં કરવા ચોથનું ખાસ મહત્વ છે. માટે આ દિવસે શરીર પર ધારણ કરેલા કપડાના રંગનું પણ ધ્યાન રાખો. એવામાં પ્રયત્ન કરો કે કરવા ચોથના દિવસે સફેદ કે કાળા રંગના વસ્ત્ર ન પહેરો.
આ દિવસે નારંગી, લાલ, ગુલાબી, પીળા રંગના કપડાં પહેરો અને 16 શણગાર કરો. આમ કરવું સુહાગણનું પ્રતીક માનવામાં આવે છે. તેની સાથે જ આજના દિવસે પોતાના ઘરના વૃદ્ધોના આશીર્વાદ જરૂર લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog