બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Arohi
Last Updated: 09:05 PM, 15 December 2023
કર્ણાટકના બેલગાવી જિલ્લાના એક ગામમાં એક મહિલાની સાથે કથિત રીતે મારઝૂડ અને તેને નિર્વસ્ત્ર કરીને ફેરવવાની ઘટના પર કર્ણાટક હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કર્ણાટક હાઈકોર્ટે તેને અસાધારણ મામલો કહેતા જણાવ્યું, "તેની સાથે અમારા હાથે અસાધારણ વર્તન કરવામાં આવશે."
મહિલાના દિકરા પર યુવતીને ભગાવવાનો આરોપ
જણાવી દઈએ કે આ ઘટના 11 ડિસેમ્બર સવારે તે મહિલાના દિકરાની એક યુવતી સાથે ભાગી જવા બાદ બની હતી. પોલીસે જણાવ્યું કે યુવતીની સગાઈ કોઈ બીજા સાથે થવાની હતી.
તેના વિશે જાણકારી સામે આવવા પર યુવતીના પરિવારે ન્યૂ વંટામુરી ગાંમ સ્થિત યુવકના ઘર પર હુમલો કરી તેને નુકસાન પહોંચાડ્યું. તેની સાથે જ યુવકના માતાની સાથે કથિત રીતે મારઝૂડ કરવામાં આવી અને તેમને ઘસેડીને નિર્વસ્ત્ર કરી ફેરવવામાં આવી અને વિજળીના થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યા.
હાઈકોર્ટે પોલીસને આપ્યું સમન્સ
આ મામલાને લઈને કર્ણાટક હાઈકોર્ટની એક બેંચે બેલગાવીના પોલીસ કમિશનરને પણ સમન્સ પાઠવ્યું છે અને 18 ડિસેમ્બરને રિપોર્ટ સબમિટ કરવા માટે વ્યર્તિગત રીતે કોર્ટમાં ઉપસ્થિત થવાનું કહ્યું છે.
એડવોકેટ જનરલે ગુરૂવારે મુખ્ય ન્યાયાધીસ પ્રસન્નાની ખંડપીઠ બી વરાલે અને ન્યાયમૂર્તિ કૃષ્ણ એસ દીક્ષિતના સામે ઘટના પર કરેલી કાર્યવાહી વિશે એક જાહેરાત અને અમુક દસ્તાવેજ સોંપ્યા છે.
કોર્ટે હુમલાવરોની ધરપકડના આપ્યા આદેશ
જોકે કોર્ટે કહ્યું કે રિપોર્ટ પુરતો નથી. તેમણે કહ્યું, "અમે એ કહી શકીએ કે કમ સે કમ ઘટના બાદ જે પ્રકારે વસ્તુઓ થઈ તેનાથી અમે સંતુષ્ટ નથી. જ્યારે એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે ACP કેસની તપાસ કરી રહ્યા છે. ત્યારે HCએ કમિશનર અને ACPને હાજર થવા અને વધારાના અહેવાલો ફાઈલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ પણ આપ્યો છે. "
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો