બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / If you have bad or scary dreams just do this remedy danger will be avoided
Manisha Jogi
Last Updated: 06:01 PM, 13 March 2023
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપના ભવિષ્યમાં થનાર શુભ અને અશુભ ઘટનાઓનો સંકેત આપે છે. જો તમને અશુભ સપનું આવે તો તેના કારણે અનેક પ્રકારનું નુકસાન થઈ શકે છે. નાણાંકીય નુકસાન અથવા ગંભીર બિમારીમાં સપડાઈ શકો છો. જો શુભ એટલે કે, સારું સપનું આવે તો નાણાંકીય લાભ અથવા તરક્કી જેવા સારા સમાચાર મળી શકે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી રામને ચિત્રકૂટ વાસ દરમિયાન અશુભ સપનું આવ્યું હતું. તે સમયે તેમણે ખરાબ અસરથી બચવા માટે ભગવાન શિવની પૂજા કરી હતી. આ પ્રકારે ધર્મ અને જ્યોતિષમાં અશુભ ફળથી બચવા માટે કારગર ઉપાય જણાવવામાં આવ્યા છે, જેથી અનિષ્ટ બાબતોનું નિવારણ આવી શકે.
ખરાબ સપનાના અશુભ ફળથી બચવાના ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime