યુઆઈડીએઆઈએ ટ્વિટ કરી જાણકારી આપી છે કે 5 અને 15 વર્ષના બાળકોની બાયોમેટ્રીક ડિટેઇલ્સ અપડેટ કરાવવી જરૂરી છે અને આમ કરવાની પૂરી પ્રોસેસ ફ્રી છે.આ ઉપરાંત ઑથોરિટીએ એક બીજા ટ્વિટમાં જાહેરાત કરી છે કે બાયોમેટ્રીક્સ અપડેટ કરાવ્યાં બાદ બાળકના આધાર નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય. તેથી સત્તાધિકારીએ માતા-પિતાને ફોર્મ ભરવા અને બાળકોના બાયોમેટ્રીક ડેટાને અપડેટ કરવા માટે નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવાની સુચના આપી છે. આ કામ ના કર્યું તો બાળકોનું AADHAAR કાર્ડ થઇ જશે બંધ, જાણો સમગ્ર વિગત EK VAAT KAU માં