બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Kishor
Last Updated: 09:54 PM, 9 October 2023
ખોરાકએ આપણા માનવ જીવનની સૌથી પહેલી જરૂરિયાત ગણવામાં આવે છે. ખોરાક વિના જીવન લાંબો ટકી શકતું નથી. અમુક કિસ્સાઓમાં આપણે જ્યારે જમતા હોઈએ છીએ ત્યારે જીભમાં સ્વાદ ન અનુભવવા છતાં પણ આપણે તેને નજરઅંદાજ કરીએ છીએ. પરંતુ આમ કરવું ગંભીર સાબિત થઈ શકે છે. ફીકી જીભએ ઘણા ગંભીર રોગોનું લક્ષણ હોય છે. અમુક લક્ષણો જણાઈ કે તરત જ તબીબનો સંપર્ક કરવો જોઈએ.
ફ્લૂ
કોઈ માણસ જ્યારે ફ્લૂથી પીડાય છે, ત્યારે જીભમાં સ્વાદ અનુભવાતો નથી. એક સામાન્ય શારીરિક સમસ્યા છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે રોગનું લક્ષણ પણ હોઈ શકે છે.
ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓને પણ અમુક સંજોગો તેમની જીભના સ્વાદમાં બદલવા જોવા મળતો હોય છે. આવા દર્દીઓની બ્લડ સુગરની સ્થિતિ જાણવા માટે તે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
દાંતની પીડા
અમુક વખતે દાંતની પીડા ભોગવતા લોકોનો પણ જીભના સ્વાદને પ્રતિકૂળ અસર પડે છે. મોં સાફ ન રાખવાને કારણે આવી સમસ્યાઓ થવી ખૂબ જ સામાન્ય બાબત છે.
ન્યુરોલોજીકલ રોગ
પાર્કિન્સન રોગ, અલ્ઝાઈમર અથવા મલ્ટિપલ સ્ક્લેરોસિસ સહિતના ન્યુરોલોજીકલ રોગોને પરિણામે પણ જીભના સ્વાદમાં બદલાવ જોવા મળતો હોય છે.
ઉધરસ અને શરદી
ઉધરસ અને શરદી દરમિયાન જીભના સ્વાદમાં બદલાય છે. આપણા સ્વાદને નક્કી કરવા માટે નાક પણ ભાગ ભજવે છે ત્યારે શરદી દરમિયાન નાકમાં અવરોધ ઉભો થતા સ્વાદ બદલાય છે.
COVID-19
કોવિડ -19 મક જીભનો સ્વાદ જવોએ મહત્ત્વપૂર્ણ લક્ષણોમાનું એક છે. કોરોના વાયરસ કાળ દરમિયાન અનેક લોકોએ જીભનો સ્વાદ ગુમાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા