બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / I AM CHRISTIAN BUT STILL FOND OF HINDUISM SAYS SUPREME COURT JUDGE KM JOSEPH
Vaidehi
Last Updated: 06:04 PM, 28 February 2023
સુપ્રીમ કોર્ટનાં જજ કે.એમ.જોસેફે કહ્યું કે તે ઈસાઈ છે પરંતુ તેમ છતાં તેમને હિન્દૂ ધર્મ સાથે લગાવ છે. આ સાથે જ તેમણે કહ્યું કે હિન્દૂ એક મહાન ધર્મ છે અને તેને નીચું ન બતાડવું જોઈએ.
પુનર્નામકરણ આયોગનાં ગઠન માટે અરજી
જસ્ટિસ કે.એમ.જોસેફે આ ટિપ્પણી જનહિત અરજીની સુનાવણી દરમિયાન કરી જેમાં દેશમાં ક્રૂર આક્રમણકારીઓએ દેશનું નામ જે પ્રાચિન, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થાનોનાં નામ બદલવામાં આવ્યાં હતાં તેમના મૂળ નામ ફરી રાખવા માટે પુનર્નામકરણ આયોગનાં ગઠન માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ જોસેફની આગેવાનીવાળી પીઠમાં જસ્ટિસ બી.વી. નાગરત્ન પણ શામેલ હતાં.
હિંદૂ ધર્મ પર ગર્વ હોવો જોઈએ- જજ
જસ્ટિસ કે.એમ.જોસેફે કહ્યું કે હું ઈસાઈ છૂં તેમ છતાં મને હિન્દૂ ધર્મ સાથે લગાવ છે જે એક મહાન ધર્મ છે અને તેને નીચું ન બતાવવું જોઈએ. હિંદૂ ધર્મ જે ઊંચાઈ પર પહોંચ્યું છે અને ઉપનિષદો, વેદો તેમજ ભગવદ્ગીતામાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કોઈપણ વ્યવસ્થા તેના સુધી નથી પહોંચી શકી. હિંદૂ ધર્મ આધ્યાત્મ જ્ઞાનમાં ઊંચાઈઓ પર પહોંચ્યું છે. આપણને આ મહાન ધર્મ પર ગર્વ થવો જોઈએ અને આપણને તેને નીચું ન બતાવવું જોઈએ.
ડો.એસ.રાધાકૃષ્ણનનું પુસ્તક વાંચવાની સલાહ
સુનાવણી દરમિયાન જસ્ટિસ કે.એમ.જોસેફે હિંદૂ ધર્મનાં દર્શન પર ડો. એસ. રાધાકૃષ્ણનનું પુસ્તક વાંચવાની સલાહ પણ આપી. તેમણે કહ્યું કે આપણને આપણી મહાનતા પર ગર્વ થવો જોઈએ અને આપણી મહાનતા આપણને ઉદાર બનાવે છે. હું તેને વાંચવાનો પ્રયત્ન કરું છું તમને પણ હિંદૂ ધર્મનાં દર્શન પર ડો. એસ. રાધાકૃષ્ણનનું પુસ્તક વાંચવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog