Ek Vaat Kau / શ્રદ્ધા હત્યાકાંડમાં 6 મહિના જૂના અવશેષ કેવી રીતે ઉકેલશે હત્યાનો ભેદ | Ek vaat kau

જેણે પણ દિલ્હીના શ્રદ્ધા વોલ્કર હત્યા કેસ વિશે સાંભળ્યું તે હૃદય તૂટી ગયું હતું. આ રૂવાળા ઊભા કરી દે હત્યા કેસનો આરોપી આફતાબ પૂનાવાલા હાલ પોલીસની કસ્ટડીમાં છે. તે દરરોજ નવા ખુલાસા કરી રહ્યો છે. પોલીસને હજી સુધી લાશના તમામ ટુકડા મળ્યા નથી ફક્ત 10 ટુકડા મળ્યાં છે. કારણ કે આફતાબે શ્રદ્ધાની લાશના 35 ટુકડા કરવતથી કાપીને જંગલમાં અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. પણ સવાલ એ છે પોલીસ 6 મહિના પહેલાના આ અવશેષોની તપાસ કરશે તો કરશે કેવી રીતે? કેવી રીતે એક ખોપરી કે શરીરના કોઈ પણ અંગથી કળા અને વિજ્ઞાન બંનેનો સમન્વય કરી હત્યાનો ભેદ ઉકેલી શકાય છે. જાણો તમામ માહિતી EK VAAT KAU માં

બ્રેકિંગ ન્યૂઝ