Why ne kaho Bye / આવી સિગ્નેચર ન કરતા, પ્રગતિ-ધનલાભ અટકી જશે

વ્યક્તિના જીવનમાં એક નાનકડી સિગ્નેચર ખૂબ મહત્વપૂર્ણ છે. સહીનાં આધારે મિલકત-નાણાંના વ્યવહાર થતાં હોય છે. એવામાં સહી વ્યક્તિનાં જીવનમાં આગવું મહત્વ ધરાવે છે ત્યારે વ્યક્તિની સહી કેવી હોવી જોઈએ જેથી તે જીવનમાં આગળ વધી શકે તે જાણવું હોય તો જુઓ Why ne kaho Bye with Ami Modi

બ્રેકિંગ ન્યૂઝ