Why ne kaho Bye / Video: આવી સિગ્નેચર ન કરતા, પ્રગતિ-ધનલાભ અટકી જશે

How to improve your signature : Why ne kaho Bye with Ami Modi

વ્યક્તિના જીવનમાં એક નાનકડી સિગ્નેચર ખૂબ મહત્વપૂર્ણ છે. સહીનાં આધારે મિલકત-નાણાંના વ્યવહાર થતાં હોય છે. એવામાં સહી વ્યક્તિનાં જીવનમાં આગવું મહત્વ ધરાવે છે ત્યારે વ્યક્તિની સહી કેવી હોવી જોઈએ જેથી તે જીવનમાં આગળ વધી શકે તે જાણવું હોય તો જુઓ Why ne kaho Bye with Ami Modi

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ