બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / how to fix bad smell in the house during monsoon
Bijal Vyas
Last Updated: 05:00 PM, 27 July 2023
Monsoon House care Tips: ચોમાસાની ઋતુમાં ભેજના કારણે ઘરમાં વારંવાર દુર્ગંધ આવવા લાગે છે. ઘણી વખત ભેજને કારણે કપડામાં ફૂગ લાગે છે અને ગાદલા, લાકડાની વસ્તુઓમાંથી પણ દુર્ગંધ આવે છે. આ દુર્ગંધને કારણે, વ્યક્તિ મહેમાનોની સામે શરમ અનુભવે છે. તો આવો એવી જ કેટલીક ટિપ્સ વિશે જાણીએ, જેને અપનાવીને તમે વરસાદની સિઝનમાં તમારા ઘરમાં આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો.
ઘરમાં સ્મેલ આવે તો શું કરવું?
1. વરસાદને કારણે ઘરમાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં કપૂર અસરકારક છે. કપૂર સળગાવવાથી ઘરની દુર્ગંધ તો દૂર થાય છે, પરંતુ મચ્છરો પણ દૂર ભાગી જાય છે.
2. ઘરની દુર્ગંધના ઘણા કારણો હોઈ શકે છે, ભેજ તેમાંથી એક છે. ચોમાસામાં વરસાદને કારણે ભેજની સમસ્યા વધી જાય છે, આવી સ્થિતિમાં તમારે તમારા ઘરની બારી-બારણા ખુલ્લા રાખવા જોઈએ જેથી સૂર્યનો પ્રકાશ ઘરમાં યોગ્ય રીતે પ્રવેશે. સૂર્યથી ઘરની સુગંધ દૂર થઈ જાય છે. તેની સાથે ફ્લાવર પોટમાં સુગંધિત ફૂલો રાખો, તેનાથી ઘર સુગંધથી ભરાઈ જશે.
3. લીમડો એન્ટિફંગલ ગુણોથી ભરપૂર ઘરની દુર્ગંધને દૂર કરી શકે છે. આ માટે તમે સુવાસ બર્નરમાં લીમડાના તેલને બાળી શકો છો. લીમડાનું તેલ બાળવાથી મચ્છર અને જીવાત પણ દૂર થઇ જાય છે.
4. વિનેગર ઘરની દુર્ગંધને પણ દૂર કરી શકે છે. આ માટે, સ્પ્રે બોટલમાં 1 ચમચી તમારા મનપસંદ સુગંધ તેલની સાથે 1/2 કપ વિનેગર અને 1 કપ પાણી ઉમેરો. આ પછી તેને ઘરમાં સ્પ્રે કરો, તમને લાગશે કે દુર્ગંધ દૂર થઈ ગઈ છે.
5. ઘરમાં દરેક જગ્યાએ લીંબુ રાખીને તમે દુર્ગંધને પણ દૂર કરી શકો છો. આમ કરવાથી દુર્ગંધ પણ દૂર થઈ જશે અને કીડીઓ પણ નહીં આવે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog