બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Home Remedies for Chronic Constipation and Gas Problems in Old Age
Kishor
Last Updated: 07:27 PM, 14 January 2024
કબજિયાતને મોટાભાગના રોગનું મૂડ ગણવામાં આવે છે. તેમાં પણ શિયાળામાં કબજિયાતની સમસ્યા વધુ જોવા મળતી હોય છે. જેને ગણકારવામાં ન આવે તો ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. સામાન્ય રીતે ગંભીર તબીબી સ્થિતિ નથી, તે એક મોટી સમસ્યા બની શકે છે. ઘણા દિવસો સુધી પેટ સાફ ન હોવાને કારણે ન તો ભૂખ લાગે છે બેચેનીને પરિણામે કામ કરવાની પણ ધગશ રહેતી નથી. ત્યારે કબજિયાતને દૂર કરવા માટેના ઉપાય કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો દવાઓ લઈને કબજિયાતની સારવાર કરે છે, પરંતુ રોજ આ સારવાર આવકારદાયક બાબત નથી.જો અમૂક નિયમ પાળવામાં આવે તો કુદરતી રીતે પાચન ક્રિયા વ્યવસ્થિત થઈ શકે છે.
કબજિયાતનો શિકાર ન બનવા માટે દિવસભર પુષ્કળ પાણી સહિતના પ્રવાહીનું પુષ્કળ ઉપયોગ કરવો. ઉઠતાની સાથે જ બે ગ્લાસ ગરમ પાણી પીવું શરીર માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. જમ્યા બાદ કે પહેલા વધુ પાણી પીવાનું ટાળવું જોઈએ.ખજૂર ખાવો પણ ફાયદાકારક માનવામાં આવે છે. જે પિત્તને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે, જેનાથી કબજિયાતમાં રાહત મળી શકે છે.
મેથીના દાણાને આખી રાત પલાળીને સવારે લેવા
કબજિયાતમાં મેથી ખૂબ રાહતરૂપ માનવામાં આવે છે. મેથીના દાણાને આખી રાત પલાળીને સવારે સૌથી પહેલા ખાવા ફાયદાકારક માનવામાં આવે છે. વધુમાં બીજનો પાવડર બનાવી સૂતી વખતે એક ચમચી મેથીનો પાવડર ગરમ પાણી સાથે લઈ શકો છો.
ત્રણ તાજા આમળાનો રસ શરીરને ખૂબ ઉપયોગી
આ ઉપરાંત ગાયનું ઘી મેટાબોલિઝમ સુધારે છે. શરીરમાં તંદુરસ્ત ચરબી જાળવવામાં મદદ કરે છે. વધુમાં આમળાનું રોજ સવારે પેટ તેનું સેવન કરવામાં આવે તો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળે છે. એક ચમચી આમળા પાવડર તથા ત્રણ તાજા આમળાનો રસ શરીરને ખૂબ ઉપયોગી છે. વધુમાં કાળી કિસમિસમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોવાથી પેટની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime