બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / Historic settlement in Lok Adalat, 1.60 crore compensation to disabled father
Kiran
Last Updated: 05:24 PM, 11 December 2021
આજે દેશભરમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજે 2021ની છેલ્લી લોક અદાલત યોજાઈ હતી. ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં લોક અદાલત મળી હતી. જેમાં અલગ અગલ કેસોમાં સમાધાનકારી વલણ અપનાવી કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.
લોક અદાલતમાં અકસ્માત કેસનું કરાયું સમાધાન
રાજ્યની અદાલતોમાં હજારો કેસ પેન્ડિંગ છે ત્યારે આવી લોક અદાલત યોજી કેસોમાં સમાધાન કારી વલણ અપનાવી કેસનો ઉકેલ કરવામાં આવે છે ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ અદાલતમાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં આજે ઐતિહાસિક સમાધાન કરવામાં આવ્યું હતું લોક અદાલતમાં રાજ્યભરમાં અંદાજે અઢી લાખ કેસ મુકાયા છે ત્યારે અમદાવાદમાં યોજાયેલી લોક અદાલતમાં એક સાથે 6 હજારથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતમાં અમદાવાદ જિલ્લાના 60 જજ જોડાયા હતા. અકસ્માતના એક કેસમાં દીકરો ગુમાવનાર વિકલાંગ પિતાને ન્યાય અપાવતા લોક અદાલતે પિતાને ફ્યુચર જનરલ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની પાસેથી 1 કરોડ 60 લાખનું વળતર અપાવ્યું હતું જે એક ઐતિહાસિક સમાધાન બનવા પામ્યું છે.
દેશભરમાં 2021નની છેલ્લી લોકઅદાલતનું આયોજન
મહત્વનું છે કે વર્ષ 2016માં અમદાવાદમાં એક અકસ્માત દરમિયાન વિકલાંગ પિતાએ પુત્ર ગુમાવ્યો હતો.જે બાદ પિતાએ લોક અદાલતનો સહારો લીધો હતો. ત્યારે ઇન્સ્યુરન્સ કંપનીએ મૃતકના વિકલાંગ પિતાને 1.60 કરોડ ચૂકવ્યા હતા. લોક અદાલતમાં કેસનું સમાધાન થતા પુત્ર ગુમાવનાર પિતાને વળતર અપાયું હતું આ સમયે લોક અદાલતમાં બાર એસો.ના પ્રમુખ રાજેશ પારેખ અને ધર્મેન્દ્ર ચૌહાણ અને યોગેષ શાહ સહિતના વકીલો હાજર રહ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો