બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સ્ટેન્ટ મૂકાવ્યા પછી શું ફરી હાર્ટ એટેક નથી આવતો? જાણો ડૉક્ટર શું કહે છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી
7 ફોટો ગેલેરી
Last Updated: 03:18 PM, 4 August 2026
1/7
હકીકતમાં સ્ટેન્ટ બ્લોક થયેલી ધમનીમાં લોહીનો પ્રવાહ ફરી સામાન્ય કરવામાં મદદ કરે છે, પરંતુ તે હૃદયરોગનો કાયમી ઈલાજ નથી. જો જીવનશૈલીમાં સુધારો ન કરવામાં આવે અને દવાઓ નિયમિત ન લેવાય તો ભવિષ્યમાં ફરી બ્લોકેજ થઈ શકે છે. કાર્ડિયોલોજી નિષ્ણાતોના જણાવ્યા મુજબ યોગ્ય કાળજી રાખવાથી જોખમ ઘણું ઓછું કરી શકાય છે, પરંતુ સંપૂર્ણપણે ટાળી શકાય તેમ નથી.
2/7
હાર્ટની કોરોનરી આર્ટરીમાં ગંભીર બ્લોકેજ થાય ત્યારે સ્ટેન્ટ મૂકવામાં આવે છે જેથી લોહીનો પ્રવાહ ફરી શરૂ થઈ શકે. જોકે સ્ટેન્ટ માત્ર બ્લોક થયેલી ધમનીને ખુલ્લી કરવામાં મદદ કરે છે. હૃદયરોગનું મૂળ કારણ દૂર થતું નથી. તેથી સ્ટેન્ટ મૂકાવ્યા પછી પણ ભવિષ્યમાં હાર્ટ એટેકનું જોખમ સંપૂર્ણપણે સમાપ્ત થતું નથી.
3/7
4/7
5/7
6/7
7/7
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ