બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Health improvement of CM Bhupendra Patel's son Anuj

હેલ્થ અપડેટ / CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયતમાં સુધારો, બ્રેઈન સ્ટ્રોકના કારણે કરાયા છે દાખલ

Vishal Khamar

Last Updated: 03:54 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રીનાં દિકરાને બ્રેઈન સ્ટ્રોક આવતા તેઓને સૌ પ્રથમ તો અમદાવાદ ત્યારે બાદ વધુ સારવાર અર્થે મુંબઈ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સર્જરી બાદ હાલ તેઓની તબિયત સુધારા પર છે.

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરાની તબિયત સુધારા પર
  • હિન્દુજા હોસ્પિટલમાં સર્જરી બાદ અનુજની તબિયતમાં સુધારો
  • બ્રેઈન સ્ટોકના કારણે અનુજ પટેલને હોસ્પિટલમાં કરાયા છે દાખલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં દિકરાની બ્રેઈન સ્ટ્રોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. જે બાદ હાલ તેઓની તબિયત સુધારા પર છે. ત્યારે બ્રેઈન સ્ટ્રોકનાં કારણે અનુજ પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ  અનુજ પટેલની સારવાર ચાલી રહી છે. 

અનુજ પટેલને એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ ખસેડાયા હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 30 એપ્રિલનાં રોજ અચાનક અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. જે બાદ તેઓને પ્રથમ સારવાર અર્થે કે.ડી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મુંબઈથી આવેલ ન્યુરો સર્જન દ્વારા તેઓની સર્જરી કરવામાં આવી હતી. ત્યારે તે સર્જરી બે કલાકથી વધુ સમય ચાલી હતી. જે બાદ અનુજ પટેલને બીજા દિવસે એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સર્જરી કરવામાં આવી હતી. જે બાદ તેઓની હાલત હાલ સુધારા પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ