બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Arohi
Last Updated: 04:20 PM, 1 May 2023
શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાન શિવના 11માં રૂદ્ર અવતાર છે. કળયુગમાં હનુમાનજી માત્ર એવા દેવતા છે જે ધરતી પર હાજર છે અને સાચ્ચા મન અને સંપૂર્ણ શ્રદ્ધાથી હનુમાનજીને યાદ કરવામાં આવે તો તે સાક્ષાત દર્શન આપે છે અને ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.
જ્યોતિશ શાસ્ત્રમાં હનુમાનજીને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે અમુક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. જો તેમને યોગ્ય વિધિ દ્વારા કરવામાં આવે તો બજરંગબલી ભક્તોના દરેક કષ્ટ અને સંકટ દૂર કરે છે.
હનુમાન ચાલીસાનો પાઠ કરવાના ફાયદા
શાસ્ત્રોમાં હનુમાન ચાલીસાના પાઠના ચમત્કારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માન્યતા છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિનો ભય દૂર થવાની સાથે તેમને પિતૃ દોષ, મંગળ દોષ, રાહુ દોષ વગેરેથી છુટકારો મળે છે. તેની સાથે જ હનુમાન ચાલીસાના અમુક ઉપાય કરવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
હનુમાન ચાલીસા પાઠની યોગ્ય વિધિ
ગૃહ કલેશ દૂર કરવા માટે
શાસ્ત્રો અનુસાર જો ઘરમાં ક્લેશ હોય તો તેને દૂર કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જરૂરી છે. દરેક મંગળવાર અને શનિવારના દિવસે હનુમાન મંદિરમાં જઈને ગોળ અને ચણા ભગવાન હનુમાનને અર્પિત કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
સારા સ્વાસ્થ્ય માટે
કહેવાય છે કે જો કોઈ વ્યક્તિને શારીરિક મુશ્કેલી હોય તો તેણે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી માનસિક અને શારીરિક કષ્ટો દૂર થાય છે. વ્યક્તિ પ્રગતિ કરવા લાગે છે.
શનિદોષથી બચવા
શાસ્ત્રો અનુસાર જેના પર ભગવાન હનુમાનની કૃપા થાય છે તેમને કોઈ કષ્ટ નથી હોતા. જો શનિ દોષથી છુટકારો મેળવવા માંગો છો તો દર મંગળવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
દરેક મુશ્કેલીઓથી બચવા માટે
હનુમાન ચાલીસાનો પાઠ દરરોજ કરવાથી ઘણા પ્રકારની મુશ્કેલીઓ જેવી કે દારૂ પીવું, ક્રોધ કરવો, નશો કરવો વગેરેથી છુટકારો મેળવી શકશો.
દરેક કામ થશે પુરૂ
શાસ્ત્રો અનુસાર કોઈ પણ શુભ કામ માટે નિકળતા પહેલા હનુમાન ચાલીસા અથવા તો અમુક પંક્તિઓનો જાપ કરવો જોઈએ. તેનાથી તે કામને પુરૂ થવાથી કોઈ નહીં રોકી શકે.
સફળતા માટે
જો કોઈ ઈન્ટરવ્યૂ કે પરીક્ષા આપવા જાય છે તો તેને પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેનાથી ડર ભાગી જાય છે અને કામમાં સફળતા મળે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog