અફવા / Fact Check: સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા નરેશ કનોડિયાના મોતનો મેસેજ ખોટો, હાલ સારવાર ચાલી રહી છે

Gujarati actor Naresh Kanodia Health fake Message viral social media

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યાર બાદ તેમની અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે. તેવામાં નરેશ કનોડિયાના અવસાનનો સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો હતો. જોકે આ માત્ર એક અફવા છે. નરેશ કનોડિયાની તબિયત હાલ સ્થિર છે.

બ્રેકિંગ ન્યૂઝ