નિર્ણય / વાયુ વાવાઝોડાના કારણે આ વર્ષે નહીં ઉજવાય શાળા પ્રવેશોત્સવઃ શિક્ષણમંત્રી

Gujarat school admission festival on Bhupendrasinh Chudasama

13 અને 14 જૂને ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રમાં શાળા પ્રવેશોત્સવ યોજવાનો હતો. પરંતુ આ દરમિયાન વાયુ વાવાઝોડાંની શક્યતાના પગલે મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે શાળાને 17 દિવસ વિતી ચૂક્યા હોવાથી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ