બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / gujarat riots convicts doing cleanliness in temple of indore after court order
Mehul
Last Updated: 09:40 PM, 12 February 2020
એક જિલ્લા અધિકારી સુભાષ ચૌધરીએ બુધવારે પીટીઆઇ-ભાષાને જણાવ્યું, 'કોર્ટના જામીન આદેશની શરતો મુજબ, આ દોષિતોએ શહેરમાં સામુદાયિક સેવા શરૂ કરી દીધી છે. હાલ તેઓ એક સ્થાનીય મંદિરના કિચન અને તેના પરિસરના અન્ય ભાગોમાં સાફ-સફાઇ કરી રહ્યા છે.'
તેઓએ જણાવ્યું કે, ગુજરાત રમખાણોના 6 દોષિત મંદિરની વ્યવસ્થાઓ સાથે જોડાયેલી જવાબદારીઓ પણ સંભાળવાની સાથે આ દેવ સ્થાનની સવાર અને સાંજની નિયમિત આરતીમાં પણ સામેલ થઇ રહ્યા છે.
ચૌધરીએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, આ દોષિતોને શહેરના એક પોલીસ સ્ટેશનમાં દર મહીનાની પહેલી તારીખે હાજરી પણ નોંધાવી પડશે. તેઓ ઇંદોરના જિલ્લા અને સત્ર ન્યાયાધીશની મંજૂરી વિના જિલ્લાની સીમાથી બહાર જઇ શકશે નહીં.
સૂત્રો મુજબ રમખાણોના દોષિતોના સમૂહમાં 41થી 65 વર્ષની ઉંમર વાળા પુરુષો સામેલ છે. તેઓ સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ ગુજરાતની નીચલી કોર્ટમાં જામીનની ઓપચારિકતા પૂર્ણ કર્યા બાદ સોમવારે ઇંદોર પહોંચ્યા હતા. ગુજરાત રમખાણોના મામલામાં 15 દોષિતોને આણંદ જિલ્લાના ઓડ ક્ષેત્રમાં થયેલા રમખાણને લઇને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી હતી. આ રમખાણોમાં 23 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો