બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: 'રંગ દે બસંતી' ગીત પર વિજયભાઈ રૂપાણીએ રેલાવ્યા હતા સૂર, વીડિયો વાયરલ
Last Updated: 05:03 PM, 14 June 2025
અમદાવાદમાં ગુરૂવારે બપોરે 1 વાગ્યાની આસપાસ મેઘાણીનગર વિસ્તારમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્તની ઘટના બની છે. જેમાં IGP કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્ચમંત્રી વિજય રુપાણી સાથે 242 યાત્રિકો સવાર હતા .જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. ત્યારે ગુજરાતને ક્યારે પૂરી ન થાય તેવી ખોટ પડી છે. જો કે, વિજયભાઈ રૂપાણી એક સરળ અને સૌમ્ય સ્વભાવના વ્યક્તિ હતા. ત્યારે તેમના ગીત ગાતાનો વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
'રંગ દે બસંતી' ગીત પર વિજયભાઈ રૂપાણીએ રેલાવ્યો હતો સૂર
વિજયભાઈ રૂપાણી અત્યારે આપણી વચ્ચે તો રહ્યાં નથી પરંતુ તેમની અનેક યાદો મૂકી ગયા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે. જે વીરાંજલિ 2016ના કાર્યક્રમ હોવાની વિગતો છે. જેમાં તેઓ સાઈરામ દવે સાથે દેશભક્તિનો જોરદાર સૂરમાં દેશભક્તિ ગીત ગાઈ રહ્યાં છે. જે ગીતના શબ્દો છે રંગ દે બસંતી.
ADVERTISEMENT

આ પણ વાંચો: અરેરાટી! અમદાવાદ પ્લેન ક્રેશમાં ભાઈના મોતનો આઘાત ઝીરવી ન શક્યાં વિરમગામના બહેન, 2 દિવસ બાદ અવસાન
ADVERTISEMENT
અમદાવાદમાં બની ગોઝારી દુર્ઘટના
નોંધનીય છે કે, વિજય રુપાણીએ મુખ્યમંત્રી તરીકે સૌરાષ્ટ્રમાં અનેક વિકાસના કાર્ય કર્યા છે. ખાસ કરીને રાજકોટના વિકાસમાં તેમનો સિંહફાળો રહ્યો છે. ત્યારે તેમના કાર્યને ગુજરાત હંમેશા યાદ કરશે. અમદાવાદમાં 12 જૂન ગુરુવારના રોજ બપોરે 1.38 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેક ઓફના બે મિનિટ એટલે કે 1.40 વાગ્યે મેઘાણીનગરમાં IGP કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા પ્લેન ક્રેશ થઈ ગયું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.