ચિંતાજનક / આ છે વિકાસ! કેન્દ્ર સરકારના રિપોર્ટે કહ્યું ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે

Gujarat farmer suicide in 2016 NCRB

જગતના તાતને એવું તે શું દુઃખ પડતું હશે કે તેણે આપઘાત વહોરવો પડતો હશે? ખરેખર પ્રશ્ન થાય. સુખીને સમૃદ્ધ ગણાતું ગુજરાત ખેડૂતોના આપઘાતના લિસ્ટમાં સામેલ જ ન હોવું જોઈએ એની બદલે તે ચોથા નંબરે છે. કેન્દ્ર સરકારે ભારે વિલંબ બાદ આખરે નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના કેલેન્ડર વર્ષ 2016ના આંકડા જાહેર કર્યા છે, જેમાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાતની ટકાવારીમાં 35.5 ટકાનો  વધારો થયો છે. શું આ છે વિકાસ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ