બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Arohi
Last Updated: 04:28 PM, 18 September 2023
હિંદૂ ધર્મમાં ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થાય છે. આ વખતે 19 સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે જે આખા 10 દિવસ સુધી ધૂમધામથી દેશભરમાં ઉજવવામાં આવશે. દરેક જગ્યા પર ભગવાન ગણેશના અલગ અલગ રૂપોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. 28 સપ્ટેમ્બરે અનંત ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના દિવસે જો ભક્ત ઈચ્છે તો તેમને બે ગણુ ફળી મળી શકે છે. આ દિવસે અમુક અચુક ઉપાય અપનાવી શકાય છે. જેનાથી બાપ્પાની ખાસ કૃપા તમારા પર રહે છે. આવો આ ઉપાયોના વિશે જાણીએ.
ધનની ક્યારેય નહીં થાય કમી
ગણેશ ચતુર્થીના પહેલા દિવસે ભક્ત ભગવાન ગણેશને પૂજા વખતે ધરો જરૂર અર્પિત કરે. આ બાપ્પાને ખૂબ જ પ્રિય છે. માટે આ ધરો અને હળદરની 11 ગાંઠ લઈને તેને પીળા કપડામાં બાંધી લો. તેના બાદ દરરોજ અનંત ચતુર્થીના દિવસ સુધી તેની પૂજા કરો. છેલ્લે તેને ઘરની તિજોરીમાં મુકી દો. તેનાથી ઘરમાં ધનની કમી નહીં થાય.
મનોકામના થશે પુરી
જો ભક્તોને પોતાની ઈચ્છાને પુરી કરવી છે તો ગણેશ ચતુર્થીની શરીઆતથી સતત 10 દિવસ સુધી એટલે કે અનંત ચતુર્દશીના દિવસ સુધી પૂજા વખતે ગાયના ઘીમાં ગોળ મિક્સ કરીને ભગવાન ગણેશને ભોગ લગાવો. તેનાથી ભગવાન ભક્તોની મનોકામનો પુરી કરશે.
પૂજાનું મળશે બેગણુ ફળ
ભક્ત ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ભગવાન ગણેશ યંત્રની સ્થાપના પણ કરી શકે છે. આ ઘર માટે શુભ માનવામાં આવે છે. હાં આ વાતનું જરૂર ધ્યાન રાખો કે યંત્રની સ્થાપના બાદ રોજ નિયમિત રીતે તેની પૂજા અર્ચના જરૂર કરો. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. તેના ઉપરાંત ગણેશજીના અથર્વશીર્ષનો પાઠ કરો. તેનાથી વ્યક્તિને પૂજાનું બમણુ ફળ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો