બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Ganesh Chaturthi 2023 remedy for lord ganesha blessings

Ganesh Chaturthi 2023 / ગણેશ ચતુર્થી પર અચૂક કરીલો આ ટોટકા, દુંદાળા દેવ થઈ જશે પ્રસન્ન, તમારી દરેક મનોકામના થશે પરિપૂર્ણ

Arohi

Last Updated: 04:28 PM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થી વખતે જો ભક્ત ઈચ્છે તો તેમની પૂજાનું બે ગણુ ફળ મેળવી શકે છે તેમના અમુક ઉપાયોને અપનાવવા પડશે. આ ઉપાયોને ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશીના દિવસે કરવાના રહેશે. જેના બાદ વ્યક્તિની બધી મનોકામનાઓ પુરી થઈ જશે.

  • ગણેશ ચતુર્થી પર અચૂક કરીલો આ ટોટકા
  • ભગવાન ગણેશ થશે પ્રસન્ન
  • આપશે ઈચ્છા અનુસાર ફળ 

હિંદૂ ધર્મમાં ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થાય છે. આ વખતે 19 સપ્ટેમ્બરે ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે જે આખા 10 દિવસ સુધી ધૂમધામથી દેશભરમાં ઉજવવામાં આવશે. દરેક જગ્યા પર ભગવાન ગણેશના અલગ અલગ રૂપોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. 28 સપ્ટેમ્બરે અનંત ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. 

ગણેશ ચતુર્થીના દિવસે જો ભક્ત ઈચ્છે તો તેમને બે ગણુ ફળી મળી શકે છે. આ દિવસે અમુક અચુક ઉપાય અપનાવી શકાય છે. જેનાથી બાપ્પાની ખાસ કૃપા તમારા પર રહે છે. આવો આ ઉપાયોના વિશે જાણીએ. 

ધનની ક્યારેય નહીં થાય કમી 
ગણેશ ચતુર્થીના પહેલા દિવસે ભક્ત ભગવાન ગણેશને પૂજા વખતે ધરો જરૂર અર્પિત કરે. આ બાપ્પાને ખૂબ જ પ્રિય છે. માટે આ ધરો અને હળદરની 11 ગાંઠ લઈને તેને પીળા કપડામાં બાંધી લો. તેના બાદ દરરોજ અનંત ચતુર્થીના દિવસ સુધી તેની પૂજા કરો. છેલ્લે તેને ઘરની તિજોરીમાં મુકી દો. તેનાથી ઘરમાં ધનની કમી નહીં થાય. 

મનોકામના થશે પુરી 
જો ભક્તોને પોતાની ઈચ્છાને પુરી કરવી છે તો ગણેશ ચતુર્થીની શરીઆતથી સતત 10 દિવસ સુધી એટલે કે અનંત ચતુર્દશીના દિવસ સુધી પૂજા વખતે ગાયના ઘીમાં ગોળ મિક્સ કરીને ભગવાન ગણેશને ભોગ લગાવો. તેનાથી ભગવાન ભક્તોની મનોકામનો પુરી કરશે. 

પૂજાનું મળશે બેગણુ ફળ 
ભક્ત ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ભગવાન ગણેશ યંત્રની સ્થાપના પણ કરી શકે છે. આ ઘર માટે શુભ માનવામાં આવે છે. હાં આ વાતનું જરૂર ધ્યાન રાખો કે યંત્રની સ્થાપના બાદ રોજ નિયમિત રીતે તેની પૂજા અર્ચના જરૂર કરો. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. તેના ઉપરાંત ગણેશજીના અથર્વશીર્ષનો પાઠ કરો. તેનાથી વ્યક્તિને પૂજાનું બમણુ ફળ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ