ગાંધીનગર / કોરોનાકાળમાં CM રૂપાણી દ્વારા મોટી યોજનાની જાહેરાત, આવતીકાલથી થશે લાગુ

Gandhinagar CM Vijay Rupani Corona Scheme For Orphan Child

સરકારે મુખ્યમંત્રી બાળસેવા યોજના જાહેર કરી, જેનો આરંભ આવતીકાલથી શરૂ થઈ જશે, યોજનાનો લાભ લેનારા બાળકો 18 વર્ષના થાય ત્યા સુધી દર મહિને તેમને 4 હજાર રૂપિયા અપાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ