બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / Finance Ministry To Review Exemption-Free Tax Regime: Report
Hiralal
Last Updated: 03:30 PM, 14 August 2022
અંગત કરદાતાઓને રાહત મળે એટલે એક આકર્ષક નવી કર પ્રણાલી દાખલ કરવાનો પ્લાન છે અને આ માટે નાણા મંત્રાલયે ટૂંક સમયમાં સમિક્ષા શરુ કરી રહ્યું છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણે બજેટમાં નવી કર પ્રણાલીની જાહેરાત કરી હતી જેને હવે સરકાર અમલમાં મૂકવા માગે છે.
છૂટછાટ ન હોય અને જટિલ જૂની કર પ્રણાલી દૂર કરવા માગે છે સરકાર
સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય એક એવી વ્યવસ્થા સ્થાપિત કરવાનું છે જ્યાં કોઈ છૂટ ન હોય અને મુક્તિ અને કપાત સાથેની જટિલ જૂની કર વ્યવસ્થાનો અંત આવી જતો હોય. કેન્દ્રીય બજેટ 2020-21માં નવી કર વ્યવસ્થા રજૂ કરવામાં આવી હતી. કરદાતાઓને વિવિધ કપાતો અને મુક્તિઓ સાથે જૂની વ્યવસ્થા અને નવી કર વ્યવસ્થા કે જેણે મુક્તિ અને કપાત વિના નીચા વેરા દરની ઓફર કરી હતી તેમાંથી એકની પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
વ્યક્તિગત કરદાતાઓ રાહત આપવાનો તથા આવકવેરા કાયદાને સરળ બનાવવાનો હેતુ
સરકારની આ દરખાસ્તનો હેતુ વ્યક્તિગત કરદાતાઓને નોંધપાત્ર રાહત આપવાનો અને આવકવેરાના કાયદાને સરળ બનાવવાનો હતો.
નવી કર વ્યવસ્થાના અનુભવ વિશે પૂછવામાં આવતા સૂત્રોએ જણાવ્યું હતું કે, એવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે જે લોકોએ પોતાનું ઘર અને એજ્યુકેશન લોન પૂરી કરી લીધી છે, તેઓ નવી કર વ્યવસ્થામાં શિફ્ટ થવા તૈયાર છે કારણ કે તેમની પાસે દાવો કરવા માટે કોઈ છૂટ નથી. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે નવા શાસનમાં કર ઘટાડવાથી નવી કર વ્યવસ્થા વધુ આકર્ષક બનશે.
કેટલી આવક પર કેટલા ટકા ટેક્સ લાગે છે
1 ફેબ્રુઆરી, 2020 ના રોજ જાહેર કરાયેલા વ્યક્તિગત કરદાતાઓ માટે નવી કર વ્યવસ્થા હેઠળ, ₹ 2.5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. ₹ 2.5 લાખથી 5 લાખ સુધીની આવક માટે ટેક્સનો દર 5 ટકા છે. આ ઉપરાંત₹ 5 લાખથી ₹7.5 લાખની આવક ધરાવતા લોકોએ 10 ટકાના ઘટાડેલા વેરાના દરની ચૂકવણી કરવી પડે છે. ₹ 7.5 લાખથી ₹ 10 લાખ વચ્ચે 15 ટકા; ₹ 10 લાખથી 12.5 લાખ 20 ટકાની વચ્ચે; ₹ 12.5 લાખથી 15 લાખ 25 ટકાની વચ્ચે; અને ₹ 15 લાખથી વધુ 30 ટકા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો