બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:10 PM, 1 April 2026
પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની બહાર વિસ્ફોટ થયાના અહેવાલો છે. આ વિસ્ફોટ લગભગ અડધા કલાક પહેલા ચંદીગઢના સેક્ટર 37માં થયો હતો. પોલીસ વિસ્ફોટના કારણની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સૂત્રોનું કહેવું છે કે પંજાબ ભાજપ કાર્યાલયની બહાર CRPF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી છરા મળી આવ્યા છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
#WATCH | Chandigarh: Teams of CFSL and Chandigarh Police officials carry out an investigation outside the Punjab BJP Office in Chandigarh's Sector 37 after a suspicious explosion was heard here. pic.twitter.com/TgVZs8cJba
— ANI (@ANI) April 1, 2026
ADVERTISEMENT
ચંડીગઢના સેક્ટર 37માં લગભગ અડધા કલાક પહેલા વિસ્ફોટ થયો હતો . પોલીસ વિસ્ફોટના કારણની તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ બહુ મોટો નહોતો.

ADVERTISEMENT
સૂત્રોનું કહેવું છે કે પંજાબ ભાજપ કાર્યાલયની બહાર CRPF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી છરા મળી આવ્યા છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચોઃ મમતા બેનર્જીને સતાવે છે નવા અધિકારીઓનો ડર, ટીએમસી ઉમેદવારોને કહ્યું સાવધાન રહેજો
ADVERTISEMENT
ફોટામાં ભાજપ કાર્યાલયની બહાર પાર્ક કરેલા વાહનો દેખાય છે. પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે આ વિસ્તારને સીલ કરી દીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.