બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 08:42 AM, 10 July 2023
હિંદુ ધર્મમાં વાસ્તુનું વિશેષ મહત્ત્વ છે. ઘર બનાવવાથી લઈને ઘરની સજાવટ પણ વાસ્તુ અનુસાર કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલાક છોડ લગાવવા તે શુભ માનવામાં આવે છે. આ પ્રકારે તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે, પરંતુ તુલસી સુકાવી ના જોઈએ. સુકી તુલસી અને તેના પાનનું ખાસ મહત્ત્વ છે, જેનો યોગ્ય ઉપયોગ કરવાથી માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં ધનવર્ષા થાય છે. આવો જાણીએ સુકી તુલસીના ઉપાય.
લાલ કપડામાં બાંધીને તિજોરી પાસે રાખો- હિંદુ ધર્મ અનુસાર તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. નિયમિતરૂપે આ છોડની પૂજા કરવાથી માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે. સુકી તુલસીના પાનનું વિશેષ મહત્ત્વ હોય છે. સુકી તુલસીના પાન લાલ કપડામાં બાંધીને તિજોરી પાસે મુકી દો, જેથી માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તે પાનની સુગંધથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
બાળ ગોપાળને નવડાવો- તમારા ઘરમાં બાળ ગોપાળ છે, તો તમે નિયમિતરૂપે બાળ ગોપાળને તુલસીના પાનથી નવડાવી શકો છો. જે માટે પાણીમાં સુકા પાન નાખો અને તે પાનથી બાળ ગોપાળને સ્નાન કરાવો, જે શુભ માનવામાં આવે છે.
ભગવાન કૃષ્ણને ભોગ લગાવો- ભગવાન કૃષ્ણને તુલસી ખૂબ જ પ્રિય છે. તમે કોઈ મિઠાઈમાં સુકા પાન મિશ્ર કરીને ભગવાન કૃષ્ણને તે ભોગ ધરાવી શકો છો. જેથી કૃષ્ણ ભગવાન ખુશ થાય છે. નિયમિતરૂપે આ ઉપાય કરવાથી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની અપાર કૃપા પ્રાપ્ત થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime