બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ગુજરાત / અમદાવાદ / Double murder in Ghatlodia, Ahmedabad, robbery, murder of an elderly couple
Vishnu
Last Updated: 11:02 PM, 2 November 2021
અમદાવાદ હવે અસલામત થઈ ગયું છે. અમદાવાદ હવે લુંટ હત્યા અને ચોરીની ઘટનાનું જાણે હબ બની ગયું છે.અમદાવાદના ઘાટલોડિયામાં ડબલ મર્ડર થતાં ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ વૃદ્ધ દંપતીની હત્યા લૂંટના ઇરાદે કરાઇ છે.
અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તારનો પણ જાણીતો વિસ્તાર એટલે રન્નાપાર્ક.અને આ એરિયાની પોશ સોસાયટી એટલે પારસમણી ફલેટ. દિવાળીના સમયનો લાભ લઈ પૌત્રી સાથે રહેતા વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવાતા હડકંપ મચ્યો છે. દયાનંદ અને વિજયાલક્ષ્મી નામના દંપતી પારસમણી ફલેટમાં K બ્લોકના 11નંબરમાં રહેતા હતા. મૃતક દંપતીનો દીકરો અડાલજમાં રહે છે અને પૌત્રી દિવાળીને લઇને ખરીદી કરવા ગયા હતા તે સમયનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો લુંટ ઈરાદે આવે છે. અને રાત્રિના અંધકારનો લાભ લઈ દયાનંદ અને વિજયાલક્ષ્મીની હત્યા કરી લુંટ કરી છૂમંતર થઈ જાય છે.
પોલીસ કાફલો ઘટના સ્થળે
હત્યા કરાયેલી હાલતમાં સિનિયર સિટીઝનના મૃતદેહ મળતા સોસાયટી સહિત સમગ્ર વિસ્તારમાં હાલ ડર જોવા મળી રહ્યો છે. મૃતક દયાનંદ ઉંમર 90 વર્ષ અને વિજયાલક્ષ્મીની ઉંમર 80 વર્ષ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મર્ડર અને લુંટની ઘટના રેકી કરી થઈ હોવાનું અનુમાન છે. કારણ કે એકલતાનો લાભ લઈ વૃદ્ધ દંપતીનું ઢીમ ઢાળી દેવાયું છે એ પણ સોસાયટીની વચ્ચોવચ આવેલા ફ્લેટમાં. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મોટી સંખ્યામાં અધિકારીઑ સહિતનો કાફલો સોસાયટી દોડી આવ્યો હતો. મૃતદેહોને ફોરેનસિક તપાસ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે માટે FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આસપાસના લોકોની પોલીસ સધન પૂછપરછ કરી રહી છે. સોસાયટીની બહાર અને અંદર કઈ કઈ જગ્યાએ સીસીટીવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તિજોરી-કબાટમાં લૂંટ કરી જે બાદ દંપતીની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં દેખાઈ રહ્યું છે. હાલ તો પોલીસે હત્યાની ફરિયાદ લઈ આરોપીઑને પકડવાની દિશામાં કવાયત હાથ ધરી છે.
કોણ છે વૃદ્ધ દંપતી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog