બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Bijal Vyas
Last Updated: 04:00 PM, 10 September 2023
Ganesh Chaturthi Daan: દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી 10 દિવસીય ગણેશ ઉત્સવ શરૂ થાય છે. તે અનંત ચતુર્દશી સુધી ચાલુ રહે છે. ગણેશ ચતુર્થીના દિવસે રિદ્ધિ સિદ્ધિ આપનાર ભગવાન ગણપતિ ઘરો અને પંડાલોમાં બિરાજમાન થાય છે. માનવામાં આવે છે કે આ દસ દિવસો સુધી ભગવાન ગણેશ કૈલાસથી પૃથ્વી પર ભક્તોની વચ્ચે રહે છે અને તેમના દુઃખ અને કષ્ટોને દૂર કરે છે. આ જ કારણ છે કે સમગ્ર ભારતમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર સમગ્ર વિશ્વમાં 19 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. ગણેશ ચતુર્થીને ગણપતિ દાદાનો જન્મદિવસ માનવામાં આવે છે. માન્યતા છે કે, જો તમારા જીવનમાં તમામ અવરોધો વારંવાર તમારા માર્ગને રોકે છે. જો બનતા કામમાં અળચણ આવી હોય તો તમે ગણેશ ચતુર્થીના દિવસે ખાસ ઉપાય કરી શકો છો. આવો ભગવાન ગણેશને પ્રસન્ન કરવાના આવા જ ખાસ ઉપાયો વિશે જણીએ...
ગણેશ ચતુર્થી પર કરો ગોળનો ઉપાય
જો તમારો પરિવાર આર્થિક સમસ્યાઓથી પરેશાન છે, તો તમારે ગણેશ ચતુર્થીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ. આ પછી ગોળમાં દેશી ઘી મિક્સ કરીને ભગવાન ગણેશને અર્પણ કરો. ગોળમાંથી બનાવેલો પ્રસાદ માતા ગાયમાતાને ખવડાવો. ભગવાન ગણેશ તમારા ઉપાયથી પ્રસન્ન થશે અને તમને ઈચ્છિત વરદાન આપશે.
શુદ્ધ જળથી કરો અભિષેક
ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો પૂરા ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે. આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિ પર શુદ્ધ જળથી અભિષેક કરો. આ સાથે ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો. માનવામાં આવે છે કે આ કરવાથી સિદ્ધિ વિનાયક પોતાના ભક્તોની તમામ સમસ્યાઓ દૂર કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog