બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 08:39 AM, 30 September 2025
1/7
મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે ખાસ પ્રાર્થના અને ઉપવાસ કરવાથી શુભ ફળનીની પ્રાપ્તિ મળે છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાને ખૂબ જ ફળદાયી મનાય છે. શાસ્ત્રોમાં મંગળવારના કેટલાક ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનાથી દુ:ખો દુર થાય છે અને સફળતા મળે છે. ચાલો તે ઉપાય વિષે જાણીએ.
2/7
08 તુલસીના પાન પર રામનું નામ લખીને હનુમાન દાદાને અર્પણ કરો. લગાતાર 40 મંગળવાર સુધી આ ઉપાય કરવાથી હનુમાન દાદા પ્રસન્ન થશે. જો તમે મંગળવારે આ ઉપાય કરો છો તો હનુમાન દાદા સાથે સાથે ભગવાન રામના આશીર્વાદ મળશે જેથી જીવનની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને સમૃદ્ધિ પણ આવશે.
3/7
4/7
5/7
40 મંગળવાર સુધી મારુતિ સ્તોત્રનો પાઠ કરવાથી દરેક ચિંતાઓ દૂર થઈ જાય છે મનને શાંતિ મળે છે. તેનાથી જીવનની મુશ્કેલીઓ દૂર થઈને સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વારંવાર અવરોધો આવતા હોય તો મંગળવારે મારુતિ સ્તોત્રનો પાઠ શરૂ કરો. તેનાથી કરિયરમાં પણ સફળતા મળશે.
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ