બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 07:39 AM, 12 November 2023
દિવાળીનો તહેવાર આ વખતે 12 નવેમ્બરે ઉજવવામાં આવી રહ્યો છે. હિંદૂ ધર્મમાં સૌથી મોટો તહેવાર દિવાળી છે. લોકો પ્રભુ શ્રીરામના 14 વર્ષના વનવાસના બાદ અયોધ્યા પરત ફરવાની ખુશીમાં આ તહેવાર ઉજવે છે. આ દિવસે દિવો કરીને લોકો ઘરને રોશન કરે છે. તેની સાથે જ અલગ અલગ પ્રકારના પકવાન બનાવવામાં આવે છે.
દિવાળીના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે તેમની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ બની રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે અમુક કામ કરવાથી માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
દિવાળીના દિવસે સવારે કરો આ કામ
દિવાળીના દિવસે સવારે ઉઠતા જ ઘરની સાફ-સફાઈ કરવી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેનાથી માતા લક્ષ્મી ઘરમાં સ્થાઈ નિવાસ કરે છે અને ધન-દોલતની કમી નથી થતી. દિવાળીના દિવસે તુલસીના છોડની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે.
કહેવાય છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. દિવાળીના દિવસે તુલસીની પૂજા કરવાની સાથે જળ ચડાવવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધનના ભંડાર ભરી દે છે. તેના ઉપરાંત દિવાળીના દિવસે તુલસીના સામે ઘીનો દિવો કરવો પણ શુભ માનવામાં આવે છે.
દિવાળીના દિવસે સવારે ઉઠતા જ સ્નાન કરી તુલસીના છોડમાં જળ અર્પિત કરો અને થોડુ જળ બચાવી લો. તે જળનો આખા ઘરમાં છંટકાવ કરો. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને સકારાત્મકતા આવે છે.
દિવાળીના દિવસે ઘરની સાફ-સફાઈ બાદ ઘરના આંગળામાં રંગોળી બનાવી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે માતા લક્ષ્મી તેનાથી ખૂબ પ્રસન્ન થાય છે અને એવામાં ઘરમાં તે જલ્દી પ્રવેશ કરે છે જેનાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી આવતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime